સેહવાગના છૂટાછેડાના સમાચારથી સોશ્યિલ મીડિયા ચોંકી ઉઠ્યું, ચાહકોએ આપી કાઈક આવી પ્રતિક્રિયા…

ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગની પત્ની આરતી અહલાવત સાથે છૂટાછેડાના સમાચાર આવ્યા તો બધા ચોંકી ગયા. બંનેએ વર્ષ 2004માં પ્રેમ લગ્ન કર્યા હતા. અને બંનેને બે પુત્રો છે. સેહવાગનો…