‘જી રામ જી’ બિલ બન્યું કાયદો, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, જાણો શું છે વિગત
ગ્રામિણ ભારત માટે મહત્વપૂર્ણ કાયદાકીય બદલાવ થયો છે. વિકસિત ભારત–રોજગાર અને આજિવિકા મિશન (ગ્રામિણ) એટલે કે ‘VB–જી રામ જી’ વિધેયકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપતાં તે હવે સત્તાવાર રીતે કાયદો…
ભારતમાં ઓક્ટોબર મહિનાનો બેરોજગારી ડેટા જાહેર: કુલ દર 5.2% પર સ્થિર, જાણો વિગત
રાષ્ટ્રીય આંકડા કાર્યાલય (NSO) દ્વારા જાહેર કરાયેલા પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS)ના તાજા આંકડાઓ મુજબ, ઓક્ટોબર 2025માં ભારતનો કુલ બેરોજગારીનો દર 5.2% પર સતત બીજા મહિનાથી યથાવત રહ્યો છે. શ્રમબજારમાં…








