Maharashtra : સંતોષ દેશમુખની હત્યાના કેસમાં ઘેરાયેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી ધનંજય મુંડે આજે રાજીનામું આપી શકે છે

મહારાષ્ટ્રના બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી ધનંજય મુંડે ઘેરાયેલા છે. વિપક્ષ સતત તેમના રાજીનામાની માંગ કરી રહ્યું છે. મુંડે પરના આરોપો બાદ મહાયુતિ સરકાર શરમનો સામનો…

શેખ હસીનાની સરકાર પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર નાહીદ ઇસ્લામનું રાજીનામું

બાંગ્લાદેશની વચગાળાની સરકારના માહિતી સલાહકાર અને અગ્રણી વિદ્યાર્થી નેતા નાહિદ ઇસ્લામે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. નાહિદ ઇસ્લામ મંગળવારે બપોરે મોહમ્મદ યુનુસને તેમની ઓફિસમાં મળ્યા અને તેમને પોતાનું રાજીનામું…

આતિશીએ દિલ્હીના LG વી.કે.સકસેનાને સોંપ્યુ રાજીનામું, વી.કે. સકસેનાએ કહ્યું તમને યમુના મૈયાએ શ્રાપ આપ્યો

રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી રાજભવન ખાતે લેફ્ટનન્ટ ગવર્નરને રાજીનામું સુપરત કરવા ગયા ત્યારે, લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ યમુનાના પ્રદૂષણ અંગે તેમના પર કટાક્ષ કર્યો. એલજીએ પૂર્વ મુખ્યમંત્રીને કહ્યું કે તમને…