દિલ્હી વિસ્ફોટ પર ભૂટાનમાં PM મોદીનું મોટું નિવેદન, કહ્યું ‘કોઈ પણ કાવતરાખોરને બક્ષવામાં નહીં આવે …’

ભારતની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા મોટા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ ચાલુ છે. દિલ્હી પોલીસ સહિત અનેક એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચીને વિસ્ફોટના કારણની તપાસ કરી રહી છે. પોલીસે ઘટનાની તપાસ…