પહેલગામ આતંકી હુમલા અંગે કોંગ્રેસના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ, સરકાર પાસે કરી આ માંગ
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી અને તેને “ક્રૂર” અને “કાયર” ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવવા એ અત્યંત પીડાદાયક…
રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ઉઠાવ્યો મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો, જાણો શું કહ્યું
ભારતીય સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના બોસ્ટન પહોંચી ગયા છે. અહીં તેમણે બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે એક સત્ર કર્યું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું…
પાટીલે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું
ગુજરાતમાં રાહુલ ગાંધીનું ફોકસ વધ્યું છે. બીજી તરફ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પણ સતત વધી રહ્યા છે. અને આગામી ચૂંટણીને લઈને રાહુલ ગાંધી રણનીતિ ઘડી રહ્યા છે. આ દરમિયાન હવે…
નેશનલ હેરાલ્ડ કેસ: ગાંધી પરિવાર સામે મની લોન્ડરિંગ અને મિલકત હડપ કરવાના ગંભીર આરોપો, જાણો શું છે આખો મામલો?
નેશનલ હેરાલ્ડ કેસ એક હાઇ-પ્રોફાઇલ કાનૂની વિવાદ છે જેમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત ઘણા લોકો પર મની લોન્ડરિંગ, છેતરપિંડી અને સંપત્તિના દુરુપયોગનો આરોપ છે.…
ગુજરાત માટે રાહુલ ગાંધીએ તૈયાર કર્યો માસ્ટર પ્લાન, ભાજપ માટે ઘડી આ રણનીતિ
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન ગુજરાતમાં ભાજપને ચેલેન્જ આપ્યા બાદ હવે ગુજરાત માટે તે રણનીતિ તૈયાર કરી રહ્યા છે. ત્યારે આજે વિરોધ પક્ષના નેતા અને…
‘મને રાહુલ ગાંધી સાથે કોઇ પ્રોબ્લેમ નથી, તેમને શાંતિથી રહેવા દો’ જાણો પ્રીતિએ આવું કેમ કહ્યું
પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા હેન્ડલ @X પર “આસ્ક મી એનિથિંગ” સેશનનું આયોજન કર્યું હતું, જેમાં તેણીએ તેના આગામી પ્રોજેક્ટ્સ, રાજકારણ અને IPL ટીમ પંજાબ કિંગ્સ વિશે વાત કરી…
માયાવતીએ રાહુલ ગાંધીને કહ્યું બીજા પર આંગળી ચીંધતા પહેલા પોતાની અંદર જુઓ
બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ તેમની સામેના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનનો આકરો વિરોધ કર્યો છે. બસપા નેતાએ રાહુલ ગાંધીને પોતાની અંદર જોવાની સલાહ આપી અને કહ્યું કે બીજાઓ પર…
અદાણી મામલે ફરીએકવાર PM મોદી પર રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન
પીએમ મોદીએ તેમની અમેરિકા મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સમય દરમિયાન, એક પત્રકારે ગૌતમ અદાણીના કેસ અંગે એક પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નનો…
રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરવા ભાજપના સાંસદ નિશિકાંત દૂબેની માંગ
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મંગળવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ‘વિશેષાધિકાર ભંગ’ના કેસમાં કાર્યવાહી શરૂ કરવા વિનંતી કરી હતી. તેમણે લખ્યું કે રાહુલ ગાંધીએ…
કેજરીવાલ પણ વડાપ્રધાન મોદીની જેમ જુઠ્ઠુ બોલે છે, પણ વડાપ્રધાન કરતા વધારે ચાલાક છેઃ રાહુલ ગાંધી
બાદલી વિધાનસભા ક્ષેત્રમાં એક રેલીને સંબોધતા કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “કેજરીવાલ જી, 5 વર્ષ પહેલા યમુનાનું પાણી પીવાની વાત કરી રહ્યા હતા, આજે કોઈએ…
















