રામલીલામાં મંદોદરીની ભૂમિકા નહિ ભજવે પૂનમ પાંડે, વિવાદ બાદ લવકુશ રામલીલા સમિતિનો નિર્ણય

પૂનમ પાંડે લવકુશ રામલીલામાં મંદોદરીનો રોલ કરી શકશે નહિ. આજે લવકુશ રામલીલા સમિતિએ આ નિર્ણય લીધો છે અને આ અંગે સમિતિએ પૂનમ પાંડેને પત્ર લખ્યો છે. પૂનમ પાંડે દિલ્હીમાં યોજાનારી…