PKની જન સુરાજ પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ ભોજપુરી સિંગરે ધરી દીધું રાજીનામું

ભોજપુરી ગાયક રિતેશ પાંડેએ આ વર્ષે બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરના નેતૃત્વ હેઠળની જન સૂરાજ પાર્ટીમાં જોડાયા હતા…

Bihar : વિધાનસભાની ચૂંટણી નહીં લડે પ્રશાંત કિશોર, જાણો કેમ લીધો આ નિર્ણય

જન સૂરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેઓ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે તેમણે આ નિર્ણય “જાહેર હિત” અને “મોટા હેતુ” માટે લીધો…