અમેરિકાએ પૂર્વી પ્રશાંત મહાસાગરમાં આ દેશના જહાજ પર કર્યો ઘાતક હુમલો, 2 લોકોના મોત
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની તાજેતરમાં ધરપકડ થયા પછી શુક્રવારે અમેરિકન સૈન્યએ પૂર્વી પ્રશાંત મહાસાગરમાં ડ્રગ્સ-તસ્કરી કરતા જહાજ પર પહેલો જીવલેણ હુમલો કર્યો. યુએસ સધર્ન કમાન્ડે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું…
મહાકુંભમાં નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષને લઇને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહી આ વાત
બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ તાજેતરમાં જ નિવેદન આપ્યું હતું કે મહાકુંભમાં ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોને મોક્ષ પ્રાપ્ત થયો છે. તેમના આ નિવેદને ઘણી બધી હેડલાઇન્સ બનાવી. હવે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે…







