UNમાં નેતન્યાહૂનો વિવાદિત પ્રવેશ, 100થી વધુ દેશોએ બોલતાં પહેલા જ કર્યું વોકઆઉટ

ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ વખતે એક વિલક્ષણ દૃશ્ય જોવા મળ્યું. તેઓ સ્ટેજ પર આવ્યા તે પહેલાજ 100થી વધુ દેશોના પ્રતિનિધિઓએ સદનમાંથી વોકઆઉટ કરી લીધો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી અસહમતિને દર્શાવતા આ દ્રશ્યે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ભાષણની શરૂઆત પહેલાં જ બહિષ્કાર નેતન્યાહૂનું ભાષણ શરૂ થવાનાં થોડા સમય પહેલાં જ, અમેરિકા સહિત અનેક યુરોપીય અને એશિયન દેશોના પ્રતિનિધિઓએ શાંતિપૂર્વક યુએન જનરલ એસેમ્બલી હોલ છોડ્યો. જ્યારે નેતન્યાહૂ બોલી રહ્યા હતા, ત્યારે મોટાભાગની બેઠકો ખાલી હતી. આ વોકઆઉટનો સીધો સંદર્ભ ગાઝા અને લેબનન પર ઇઝરાયલ દ્વારા હાથ ધરાયેલા તાજેતરના હવાઈ હુમલાઓ અને તેના માનવિક અસર સાથે જોડાય છે. ઇઝરાયલના હુમલાઓ અને ટોળાએ તાળીઓ વગાડી ભાષણ દરમિયાન, નેતન્યાહૂએ કહ્યું “ઇઝરાયલે હિઝબુલ્લાહના સેંકડો પોઝિશન્સ લેબનનમાં…

નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ કર્યુ ગોલ્ડન પેજર, હિઝબુલ્લાહના ઘા થયા તાજા

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. આ સમય દરમિયાન તેમણે ટ્રમ્પને ખૂબ જ ખાસ ભેટ આપી. વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા બાદ, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમને ‘ગોલ્ડન પેજર’ ભેટમાં આપ્યું. ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે પણ પુષ્ટિ આપી હતી કે નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પને સોનાનું પેજર ભેટ તરીકે આપ્યું છે.વાસ્તવમાં, આ ભેટ લેબનોનમાં હિઝબુલ્લાહ સામે ઇઝરાયલના ઓપરેશનનું પ્રતીક છે, જેમાં પેજર બ્લાસ્ટ દ્વારા ઘણા હિઝબુલ્લાહ આતંકવાદીઓ માર્યા ગયા હતા. -> લેબનોનમાં પેજર બ્લાસ્ટ કેવી રીતે થયા? :- ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લેબનોન અને સીરિયા વચ્ચેના સરહદી વિસ્તારોમાં અનેક પેજર વિસ્ફોટ થયા હતા. લેબનીઝ રાજધાની બેરૂત અને દક્ષિણ લેબનોનના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને પૂર્વીય બેકા ખીણમાં એક પછી એક શ્રેણીબદ્ધ…

પેલેસ્ટાઇને બંધકોની યાદી હજુ સોંપી ન હોવાથી ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ વિલંબમાં પડ્યો

લોકો લાંબા સમયથી ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તે રવિવારે મોકૂફ રાખવામાં આવ્યું હતું જ્યારે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે પેલેસ્ટિનિયન જૂથ દ્વારા બંધકોની યાદી જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી યુદ્ધ વિરામ અમલી બનશે નહીં. .હમાસે યુદ્ધવિરામની શરતો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરતા કહ્યું હતું કે “પ્રથમ જૂથમાં જાહેર કરવામાં આવનારા લોકોના નામ આપવામાં વિલંબ ટેકનિકલ કારણોસર છે.” જો કે, હમાસે કહ્યું છે કે તે બંધકોની યાદી કોઈપણ સમયે ઈઝરાયેલને સોંપી શકે છે. -> યુદ્ધવિરામના થોડા સમય પહેલા નેતન્યાહુના કાર્યાલય તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું હતું :- નેતન્યાહુના કાર્યાલયે યુદ્ધવિરામ શરૂ થવાના એક કલાક કરતાં ઓછા સમય પહેલાં એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે તેમણે “આઇડીએફ (સેના)ને…