વડાપ્રધાનના આગમન પૂર્વે નર્મદા ઘાટ પાસે બની ગોજારી ઘટના, ભેખડ ધસતા 3 સ્થાનિક મજૂરો દટાયા
નર્મદામાં ભેખડ ધસતા ત્રણ સ્થાનિક મજૂરો દટાયા. આ દુર્ઘટના નર્મદા ઘાટના નવીનીકરણ દરમિયાન બની હતી. ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને પોલીસ અને…
નાંદોદના આમલેથામાં બે જુદી જુદી હત્યાઓથી ચકચાર, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામે એક જ દિવસે બે અલગ અલગ હત્યાના બનાવો સામે આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. આ બંને ઘટનાઓમાં એક સ્થળ પર કુટુંબ વચ્ચેનો…








