આ વર્ષે છેલ્લા નોરતે સરદાર સરોવર નર્મદા ડેમ 6ઠ્ઠી વાર સંપૂર્ણ સપાટીએ છલકાયો, જાણો વિગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગત જનની આદ્યશક્તિ માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રીની નવમીના પવિત્ર દિવસે લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના સરદાર સરોવર ડેમ સાઈટ એકતા નગર પહોંચીને જળ પૂજન અને વધામણાંથી…