“નર્મદા ડેમમાં નવા નીર: ખેડૂતો માટે ખુશીના સમાચાર, સિંચાઈના પાણીની ચિંતા દૂર!”

નર્મદા ડેમમાં નવા નીરની આવક: ઉપરવાસના વરસાદથી જળસ્તરમાં નોંધપાત્ર વધારો, ખેડૂતોમાં આનંદની લહેર! કેવડિયા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધતા સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ જોવા મળી…