નીતીશ રાણેએ વક્ફબોર્ડને ગ્રીન સંકટ ગણાવી, સનાતન બોર્ડની સ્થાપનાની માંગ કરી
મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપ નેતા નિતેશ રાણે ફરી એકવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. તેમણે સનાતન બોર્ડની માંગણી કરી છે. રત્નાગિરીમાં જાહેર સભાને સંબોધતા રાણેએ કહ્યું કે આજે એ જાણવાની…
ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખે કહ્યું મેં જીવનમાં પ્રથમવાર ભાજપને મત આપ્યો છે
દિલ્હી વિધાનસભા ચૂંટણી બુધવારે સમાપ્ત થઈ, હવે મતગણતરી 8 ફેબ્રુઆરી, શનિવારના રોજ થશે. આ દરમિયાન, ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશન (AIIA) ના પ્રમુખ સાજિદ રશીદીએ ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.…
લીંબડી: મુસ્લિમ ભાઈ-બહેનોમાં ઉર્ષની ઉજવણી
B INDIA : સુરેન્દ્રનગર લીંબડી શહેરમાંથી મુસ્લિમ ભાઈ-બહેનો ભડીયાદપીરમાં ઉર્ષ ઉજવણી ભાગ રૂપે દરગાહે માટે પગપાળાથી જવા રવાના થયેલ. જ્યારે વઢવાણ, ધ્રાંગધ્રા, મોરબી, સુરેન્દ્રનગર, હળવદ તમામ મુસ્લિમ સમાજ…









