Microsoftના CEO સત્યા નડેલા ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેશે, AI કોન્ફરન્સમાં આપશે હાજરી

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા ભારતમાં કૃત્રિમ બુદ્ધિ (AI) ના વધતા પ્રભાવ અંગે ચર્ચા કરવા અને ટેકનોલોજી ભાગીદારીને મજબૂત બનાવવા માટે ભારતની મુલાકાતે આવવાના છે. એક મીડિયાએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો…