હઝારીબાગમાં મકરસંક્રાંતિના દિવસે ભયાનક બોમ્બ બ્લાસ્ટ, જાણો વિગત

મકરસંક્રાંતિના પવિત્ર તહેવારના દિવસે હઝારીબાગના બડા બજાર વિસ્તારના હબીબીનગરમાં ભૂગર્ભમાં દટાયેલ બોમ્બ ફાટતા તંત્ર અને સ્થાનિક લોકોમાં ભયભીત ફેલાઈ ગયો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પતિ-પત્ની સહિત કુલ ૩ લોકોના…

CM ભૂપેન્દ્ર પટેલે ‘ગાંધીનગર પતંગ મહોત્સવ – 2026’નો કરાવ્યો પ્રારંભ, વિદેશી નાગરિકો પણ રહ્યા ઉપસ્થિત

ઉમંગ અને ઉલ્લાસના ઉતરાયણ પર્વ અવસરે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત પતંગ મહોત્સવ-૨૦૨૬નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નગરજનો સાથે પતંગ ઉડ્ડયન…

મકરસંક્રાતિની લોકપ્રિય વાનગી: ઊંધિયુના વિવિધ પ્રકાર, જાણો વાનગીના પ્રકારો

મકરસંક્રાંતિ તહેવારની ઉજવણી માટે ઘરોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પતંગ ઉડાવવાની મોજ અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની મજા સૌને પ્રફુલ્લિત કરે છે. આ તહેવારમાં ખાસ કરીને ઉંધિયુનું સ્વાદ મોઢામાં…

મકર સંક્રાંતિ 2026: દાન-સ્નાન માટે કેટલા વાગ્યે છે શુભ મુહૂર્ત? જાણો પૂજાની વિધિ

હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. આ વર્ષે મકર સંક્રાંતિ વધુ પુણ્યપ્રદ માનવામાં આવી રહી છે, કારણ કે અનેક વર્ષો બાદ ષટતિલા એકાદશી અને મકર સંક્રાંતિનો શુભ સંયોગ રચાઈ…

મકરસંક્રાંતિ 2026: એકાદશી સંયોગમાં ખીચડી કે દહીં-ચૂડા?

આ વર્ષે મકરસંક્રાંતિની તારીખને લઈને ભક્તોમાં ભારે મૂંઝવણ જોવા મળી રહી છે. કારણ કે આ વખતે મકરસંક્રાંતિ પર એકાદશી તિથિનો સંયોગ સર્જાયો છે. પરંપરા મુજબ મકરસંક્રાંતિના દિવસે સ્નાન, દાન અને…

ગુજરાતમાં પતંગ ઉડાવવા સંબંધિત ઘટનાઓમાં 15 લોકોના મોત, 100 ઘાયલ, ખૂની માંઝાએ નિર્દોષ લોકોના જીવ લીધા

ગુજરાતમાં પતંગ ઉડાવવાના બનાવોમાં ૧૫ લોકોના મોત: ગુજરાતમાં પતંગ ઉડાવવા સંબંધિત ઘટનાઓમાં ૧૫ લોકોના મોત થયા. મોટાભાગની ઘટનાઓ મંગળવારે મકરસંક્રાંતિના દિવસે બની હતી. આમાંથી, રાજ્યભરમાં લગભગ 100 લોકો ઘાયલ થયા…