કન્નૌજમાં નિર્માણાધીન રેલવે સ્ટેશનના બાંધકામનો એક ભાગ તૂટી પડતા અનેક કામદારો ઘાયલ

કન્નૌજમાં અમૃત ભારત સ્ટેશન યોજનાનું કામને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.. કન્નૌજમાં રેલ્વે સ્ટેશનનું નિર્માણાધીન લિંટર ( હોરિઝોન્ટલ બિમ) તૂટી પડવાને કારણે ઘણા કામદારો કાટમાળ નીચે દટાયા છે. જોકે,…