કેરળના કન્નુરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળ્યા, વિસ્તારમાં સનસનાટી

કેરળના કન્નુર જિલ્લામાં શુક્રવારે એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળતા વિસ્તારમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના કુથુપરંબા નજીક નીરવેલી વિસ્તારની છે. પોલીસ મુજબ, 20…

સબરીમાલા મંદિરના 4 કિલો સોનાના ગુમ થતાં મામલે વિવાદ ઘેરાયો, હાઈકોર્ટે દેવસ્વોમ બોર્ડને આપ્યો ઠપકો

કેરળ રાજ્યના વિશ્વપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં 4 કિલોગ્રામ સોનાના ગુમ થવાના મામલાએ તીવ્ર ચકચાર મચાવી છે. આ કેસ હવે માત્ર “ચોરી” પુરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ મંદિર સંચાલન હેઠળના ટ્રાવણકોર દેવસ્વોમ…