જસ્ટિસ સૂર્યકાંત આજે શપથ લેશે 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે, બીઆર ગવઈ વિદાય લેતા આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
આજે જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. તેઓ જસ્ટિસ બીઆર ગવઈનું સ્થાન લેશે, જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા, જેમાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ…
સીજેઆઈ બી. આર. ગવઈનું વિદાય સંબોધન: “હું બૌદ્ધ ધર્મનું પાલન કરું છું, જે શાંતિ અને કરુણાનો સંદેશ આપે છે”
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી. આર. ગવઈએ તેમના વિદાય સમારંભમાં હ્રદયસ્પર્શી અને સંદેશસભર સંબોધન આપ્યું. તેમણે જણાવ્યું કે તેઓ વ્યક્તિગત જીવનમાં બૌદ્ધ ધર્મના અનુયાયી છે, જે તેમને શાંતિ, સહઅસ્તિત્વ અને…








