“અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ભવ્ય નગરચર્યા પૂર્ણ, નિજ મંદિરે પરત આગમન.”

અમદાવાદમાં ભક્તિનો મહાસાગર: ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સફળ સમાપન, પ્રભુ પરત ફર્યા નિજ મંદિરે અમદાવાદ: અમદાવાદની ગલીઓમાં ગઈકાલે ગુંજેલા ‘જય રણછોડ, માખણચોર’ના નાદ સાથે ૧૪૯મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાનું આજે અત્યંત ભવ્ય…