ભારત-રશિયા સંરક્ષણ સહયોગ: રશિયાએ દક્ષિણ એશિયામાં ભારતને વિશ્વસનીય ભાગીદાર ગણાવ્યું
ભારતમાં યોજાયેલી ભારત-રશિયા સંરક્ષણ સહયોગ પર આંતર-સરકારી આયોગની 22મી બેઠક દરમિયાન રશિયાના સંરક્ષણ પ્રધાન આન્દ્રે બેલોસોએ બંને દેશોની મજબૂત મિત્રતા અને વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો. તેમણે ભારતની મુલાકાત દરમિયાન,…
રશિયા-યુરોપ તણાવ ચરમસીમાએ, પુતિનએ આપ્યો કડક ચેતાવણીભર્યો સંદેશ
રશિયા અને યુરોપ વચ્ચેનો તણાવ હવે નવા શિખરે પહોંચ્યો છે. ભારતની 4 થી 5 ડિસેમ્બરની મુલાકાત પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપને સીધો અને કડક સંદેશ આપ્યો છે. પુતિને જણાવ્યું…
G-20માં દક્ષિણ આફ્રિકાનું મોટું રાજકીય પગલું: ટ્રમ્પને અધ્યક્ષતા સોંપવાનો ઈનકાર
જોહાનિસબર્ગમાં યોજાયેલી G-20 સમિટ દરમિયાન દક્ષિણ આફ્રિકાએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. સમિટમાં જૂથના નેતાઓએ શરૂઆતમાં જ સંયુક્ત ઘોષણાપત્ર સ્વીકાર્યું, જે સામાન્ય રીતે અંતિમ દિવસે અપનાવવામાં આવે છે. પરંતુ સૌથી મોટો…
G20 Summit: પ્રધાનમંત્રી મોદીએ નેસ્પર્સના CEO સાથે કરી મુલાકાત, જાણો શું કરી ચર્ચા
G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાની બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની નેસ્પર્સના ચેરમેન કૂસ બેકર અને સીઈઓ ફેબ્રિસિયો બ્લોઈસી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. બેઠકમાં ભારતના ડિજિટલ ઇકોસિસ્ટમને…
પ્રધાનમંત્રી મોદી દક્ષિણ આફ્રિકાના મહત્વપૂર્ણ પ્રવાસે, G20 સમિટમાં 21-23 નવેમ્બરના લેશે ભાગ
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 થી 23 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 મીટિંગમાં ભાગ લેવા માટે આવ્યો છે. આ સમિટ વિકાસશીલ દેશોમાં આયોજિત G20 સમિટનો ચોથો સંમેલન છે, અને તેમાં…
અમેરિકાઃ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું વ્હાઇટ હાઉસમાં ઉષ્માભર્યું સ્વાગત, જાણો વિગત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. 2018માં પત્રકાર જમાલ ખાશોગીની હત્યા બાદ આ તેમની પહેલી મુલાકાત છે. ટ્રમ્પે ક્રાઉન…
G7 બેઠકમાં જયશંકરે ગુટેરેસ સાથે નોંધાવી મહત્વપૂર્ણ ચર્ચા, વૈશ્વિક પરિસ્થિતિ અને ભારતની ભૂમિકા પર ભાર
G7 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક પરિસ્થિતિ, પ્રદેશીય તણાવ અને બહુપક્ષીય વ્યવસ્થામાં ભારતની ભૂમિકા અંગે…
પાકિસ્તાન : ઇસ્લામાબાદ આત્મઘાતી વિસ્ફોટ બાદ PM શાહબાઝ શરીફે ભારત પર લગાવ્યો ગંભીર આરોપ
ઇસ્લામાબાદ કોર્ટની બહાર થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ, જેમાં 12 લોકોના મોત થયા હતા, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શરીફે આ હુમલાઓ…
પાકિસ્તાને UNમાં પાણી માટે માંગી ભીખ, ભારતના સખ્ત વલણ સામે થયું લાચાર
પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહેમદે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારત પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે, ભારત દ્વારા સિંધુ જળ સંધિનું એકપક્ષીય સસ્પેન્શન “લાખો લોકોના જીવન અને પર્યાવરણને…
















