બેફામ વાણીવિલાસ પર લગામ કયારે..? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
મોરબી : ટંકારામાં લાલજી દેસાઈનું વિવાદિત નિવેદન, વીડિયો વાયરલ ગુજરાતી લોક કલાકારો અંગે અપમાનજનક ટિપ્પણીથી ચકચાર લાલજી દેસાઈના નિવેદન સામે કલા જગત અને ભાજપમાં આક્રોશ કોંગ્રેસ નેતા દ્વારા લોકસંસ્કૃતિનું અપમાન,…
લંડનમાં ચેથમ હાઉસની બહાર ખાલિસ્તાનીઓએ કર્યા દેખાવો, જયશંકરની કાર રોકવાનો કર્યો પ્રયાસ
વિદેશ મંત્રી એસ. જયશંકરની બ્રિટન મુલાકાત દરમિયાન ખાલિસ્તાની તોફાનીઓએ ફરી એકવાર બધી હદો પાર કરી દીધી છે. તેમણે લંડનમાં ચેથમ હાઉસની બહાર ભારે હોબાળો મચાવ્યો. જયશંકરે આ જ ચેથમ હાઉસમાં…
કેન્દ્ર સરકારે પૂર્વ વડા પ્રધાનના પદની ગરિમા, તેમના વ્યક્તિત્વ, તેમના વારસા અને ખુદ્દાર શીખ સમુદાય સાથે ન્યાય નથી કર્યોઃ પ્રિયંકા ગાંધી
મનમોહન સિંહનું અવસાન: આર્થિક સુધારાના પિતા, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને શનિવારે (28 ડિસેમ્બર 2024) નિગમ બોધ ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર…









