લાલ કિલ્લા બ્લાસ્ટ : જાપાન, ઈરાન, બ્રિટન સહિત વિશ્વભરમાંથી શોક વ્યક્ત

લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક કાર વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં જિંદગી…

દિલ્હી બ્લાસ્ટ અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કરી કામના

દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ વિસ્ફોટ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિસ્થિતિની સમીક્ષા કરી. PM મોદીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી અને મૃતકોના…