બિહારના મંત્રી અશોક ચૌધરી તરફથી પ્રશાંત કિશોરને 100 કરોડની માનહાનિની નોટિસ, જાણો વિગત

બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીએ પ્રશાંત કિશોર સામે કડક વલણ દાખવ્યું છે. મંગળવારે ચૌધરીએ જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરને 100 કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ મોકલી છે. નોટિસમાં સ્પષ્ટ કહેવાયું છે…

શીખ રમખાણો કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને આજીવન કેદની સજા, જાણો રાહત માટે શું કરી દલીલ

૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને રાઉઝ એવન્યુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સજ્જન કુમાર પહેલાથી જ દિલ્હી કેન્ટ કેસમાં આજીવન કેદની સજા…