લદ્દાખના ઉપ રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાએ આપ્યું અચાનક રાજીનામું
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના ઉપ રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાએ ગુરુવારે અચાનક રાજીનામું આપી દીધું. તેમનો રાજીનામાનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ નિર્ણય લદ્દાખમાં રાજકીય ગતિશીલતા વધારી રહ્યો છે, ખાસ…
રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસે તેલંગાણાથી ઉમેદવારો જાહેર કર્યા, અભિષેક મનુ સિંઘવીને ફરી તક
કોંગ્રેસ પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે તેલંગાણાથી પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ વરિષ્ઠ નેતા અને જાણીતા કાયદાકીય નિષ્ણાત અભિષેક મનુ સિંઘવીને ફરી એકવાર રાજ્યસભા માટે ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો…
નીતિશ કુમારનો મોટો નિર્ણય: CM પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી, રાજ્યસભા જવા તૈયાર
બિહારની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેઓ આવનારી…
કૉંગ્રેસની મહત્ત્વપૂર્ણ બેઠક : ખડગે-રાહુલ ગાંધીએ બોલાવી 8 રાજ્યોની બેઠક, અમેરિકા ટ્રેડ ડીલ પર ઘડાશે રણનીતિ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેે પાર્ટી સંગઠન મજબૂત કરવા અને વર્તમાન રાજકીય મુદ્દાઓ પર રણનીતિ ઘડવા માટે 8 રાજ્યોની મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠક 10 ફેબ્રુઆરીે સવારે 10 વાગ્યે કોંગ્રેસ…
સુપ્રીમ કોર્ટ ધર્માંતરણ વિરોધી કાયદાઓ પર સખ્ત, કેન્દ્ર અને 12 રાજ્યો પાસેથી માંગ્યો સ્પષ્ટ જવાબ
ભારતમાં ધર્માંતરણ વિરોધી કાયદાઓને લઈને સુપ્રીમ કોર્ટની સખત કાર્યવાહી જોવા મળી રહી છે. નેશનલ કાઉન્સિલ ઓફ ચર્ચીસ ઇન ઇન્ડિયા (NCCI) દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરતા મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને…
વડોદરા ભાજપના સંગઠન માળખાની જાહેરાત, ડૉ. જયપ્રકાશ સોનીની ટીમમાં નવા ચહેરાઓને સ્થાન
વડોદરા શહેર ભાજપમાં લાંબા સમયની રાહ જોવાયા પછી નવી સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની દ્વારા પ્રદેશ નેતૃત્વની સૂચના મુજબ વિવિધ પદો પર…
મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં AIMIMનો દબદબો, માલેગાંવમાં ઓવૈસી બન્યા કિંગમેકર
મહારાષ્ટ્રમાં BMC સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપ ગઠબંધને બહુમતી મેળવી છે, પરંતુ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીએ પરંપરાગત પક્ષોની રમત બગાડી નાખી છે. કોંગ્રેસ અને NCP જેવા…
હિજાબ પર ઓવૈસીના નિવેદનથી રાજકીય ગરમાવો, ભાજપ-કોંગ્રેસે કર્યો પ્રહાર
મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીના એક નિવેદને રાજકીય માહોલ ગરમાવ્યો છે. સોલાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ઓવૈસીએ કહ્યું હતું કે, “એક દિવસ ભારતની પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બનશે.”…
JDU નેતાએ PM મોદીને પત્ર લખી નીતિશ કુમાર માટે ભારત રત્નની માંગ કરી
જનતા દળ (યુનાઇટેડ)ના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની માગ કરી છે. કે.સી. ત્યાગીએ પત્રમાં…
PM મોદી સોમનાથ મુલાકાત: યાત્રા અને રોડ-શો સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10 અને 11 જાન્યુઆરીનાં રોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર છે. 2 દિવસીય પ્રવાસને લઈ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.…
















