આ તે કેવી કરુણા! આઠ કલાક પહેલા દીકરીનો જન્મ અને વીર જવાનને તિરંગામાં લપેટી આપી અંતિમ વિદાય
મહારાષ્ટ્રના સતારા જિલ્લાના આરે દરે ગામમાં ભારતીય સેનાના વીર જવાન પ્રમોદ જાધવની શહીદીના હૃદયદ્રાવક દૃશ્યો સામે આવ્યા છે. થોડા દિવસ પહેલાં જ રજા લઈને ઘેર આવેલા પ્રમોદ જાધવ પરિવારની ખુશીઓમાં…
LAC પર ભારતની મોટી કૂટનીતિક જીત, ડેપસાંગ અને ડેમચોકમાં ચીની અવરોધ દૂર
ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલતા LAC સીમા વિવાદમાં ભારતને એક મોટી કૂટનીતિક અને વ્યૂહાત્મક સફળતા મળી છે. વર્ષ 2020ના ગલવાન સંઘર્ષ બાદ જ્યાં પેટ્રોલિંગ અટકી ગયું હતું, તેવા…
ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પરથી થતી ઘૂસણખોરી રોકવા…
‘ઓપરેશન સિંદૂર’થી પાકિસ્તાન હજુ પણ ફફડેલું, LoC પર એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત
ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાનમાં હજુ પણ ભયનો માહોલ છે. પાકિસ્તાને પાક-અધિકૃત કાશ્મીર (PoK)માં લાઇન ઓફ કંટ્રોલ (LoC) નજીક આધુનિક એન્ટી-ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે. રિપોર્ટ્સ મુજબ,…
આર્મી જવાનો પરથી હટ્યો સોશિયલ મીડિયા પ્રતિબંધ, હવે વ્યૂ-ઓન્લી મોડમાં કરી શકશે ઉપયોગ
ભારતીય સેનાના જવાનોને લગભગ પાંચ વર્ષ બાદ સોશિયલ મીડિયા એપ્લિકેશનોના ઉપયોગની મર્યાદિત મંજૂરી આપવામાં આવી છે. જો કે, આ છૂટછાટ સાથે કડક શરતો પણ લાગુ કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકા…
બાંગ્લાદેશમાં હિંસા બાદ ભારતીય સેના એલર્ટ, પૂર્વીય કમાન્ડરે સરહદની સમીક્ષા કરી
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વધતી હિંસા અને રાજકીય અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના સંપૂર્ણ રીતે સતર્ક બની છે. શેખ હસીના વિરોધી ચળવળના નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ બાંગ્લાદેશના અનેક…
ઓપરેશન સિંદૂરનો માસ્ટરસ્ટ્રોક: 120 કિમી રેન્જના ‘પિનાકા’થી પાકિસ્તાની કેમ્પો નેસ્તાનાબૂદ
ભારતના રક્ષણ ઇતિહાસમાં ‘ઓપરેશન સિંદૂર’ એક ઐતિહાસિક ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું છે. 7 મેની રાત્રે, ભારતીય સેના દ્વારા 120 કિમી રેન્જના સ્વદેશી પિનાકા મલ્ટી-બેરલ રોકેટ લોન્ચરથી પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાઓ પર…
જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, અવંતીપોરામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ
જમ્મુ અને કાશ્મીર પોલીસને આતંકવાદ સામેની લડાઈમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. અવંતીપોરા વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી 42મી રાષ્ટ્રીય રાઇફલ્સ (RR) અને…
મણિપુરમાં આસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટુકડી પર આતંકી હુમલો
મણિપુરમાં ફરી એકવાર સુરક્ષા પરિસ્થિતિ તંગ બની છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ, શુક્રવારે તેંગનોપાલ જિલ્લામાં અજાણ્યા આતંકવાદીઓએ અાસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટુકડી પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો ભારત–મ્યાનમાર સરહદની…
















