વાટાઘાટો નિષ્ફળ! પાક-અફઘાન તણાવ ચરમસીમાએ, ખ્વાજા આસિફના યુદ્ધ સંકેતથી ચકચાર
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો આખરે નિષ્ફળ નીવડી છે. બંને દેશોના સરકારી માધ્યમોએ વાટાઘાટો તૂટી પડવા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા છે. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા મુજબ, કાબુલ સરકારે…
અફઘાનિસ્તાને કર્યો પાકિસ્તાનનો પર્દાફાશ, કહ્યું – “ભારતીય મિસાઇલો અમને કોઈ નુકસાન પહોંચાડતી નથી”
પાકિસ્તાનના ભારત વિરોધી દાવાઓ એક પછી એક પથ્થર પર પડતા જોવા મળી રહ્યા છે. પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ઓપરેશન સિંદૂર સુધી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપો હવે ધૂળખાતાં જાય છે.…








