વડાપ્રધાન મોદી આજે સાંજે 8 વાગે કરશે દેશને સંબોધન, ઓપરેશન સિંદૂર બાદ પહેલું સંબોધન

‘ઓપરેશન સિંદૂર’ શરૂ થયા પછી પહેલી વાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીનું આ સંબોધન બંને દેશો વચ્ચે જમીન, હવા અને સમુદ્ર પરના તમામ…

શશિ થરૂરે પાકિસ્તાનના નાપાક કૃત્યને લઈ કર્યું ટ્વિટ, જાણો શું કહ્યું

લાંબા તણાવ બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે કરાર થયો. પરંતુ યુદ્ધવિરામના થોડા કલાકો પછી જ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, જેના પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે પ્રતિક્રિયા આપી છે.…

ભારત-પાકિસ્તાન સિઝફાયર માટે થયા તૈયાર ! આજે સાંજે 5 વાગ્યાથી જ યુદ્ધવિરામ લાગુ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યું વાતાવરણ સતત વધી રહ્યું છે. યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ દરમિયાન અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાટાઘાટો બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત…

હવે આતંકી કાર્યવાહીને માનશે યુદ્ધ ! પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતે લીધો મોટો નિર્ણય

પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો હોવાનું સૂત્રો પાસેથી માનવામાં આવી રહ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જો હવે કોઈ આતંકવાદી હુમલો થાય છે,…

યુદ્ધની સ્થિતિ વચ્ચે પાડોશી દેશ આવ્યો ભારતના સમર્થનમા, આપ્યું આ મોટું નિવેદન

ભારતે લાહોર અને સિયાલકોટ સહિત પાકિસ્તાનના ઘણા શહેરો પર હુમલો કર્યો છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ, પંજાબ અને રાજસ્થાન રાજ્યો પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાની શહેરો પર મિસાઇલ હુમલા…

પાકિસ્તાને ફરી આપી પરમાણુ બોમ્બની ધમકી, જાણો શું કહ્યું

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ સતત બગડી રહી છે. આ દરમિયાન પાકિસ્તાને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે. રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ…