RSSથી ભાજપને થયો ફાયદો ! મોહન ભાગવતે જાણો શું કહ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે ભાજપ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. 2024 ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન, તત્કાલીન અધ્યક્ષ જેપી નડ્ડાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે તેઓ…

ઠાકરે બાદ હવે પવાર પરિવાર એક થશે? જાણો કેમ ચર્ચાઓએ જોર પકડયું

છેલ્લા 15 દિવસમાં, શરદ પવાર અને અજિત પવાર ત્રણ વખત મળ્યા છે અને સ્ટેજ શેર કર્યું છે. બંને નેતાઓ વચ્ચે પહેલા જેવી કડવાશ નહોતી. આ કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર…

EDએ રોબર્ટ વાડ્રાને પાઠવ્યું સમન્સ, જાણો શું છે મામલો?

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને સમન્સ જારી કર્યા છે. તેઓ પૂછપરછ માટે ED ઓફિસ પણ પહોંચી ગયા છે. આ દરમિયાન વાડ્રાએ કહ્યું કે અમે કંઈપણ માટે…