તમે અમને સાથ આપશો તો અમે તમને હિન્દુ રાષ્ટ્ર આપીશું, બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન

બિહારના ગોપાલગંજમાં બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ શુક્રવારે હનુમાન કથાના બીજા દિવસે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો હિન્દુઓ એકલા રહેશે તો તેઓ તૂટી જશે,…