કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ઝડપી મદદ, અત્યાર સુધી રૂ. 1098 કરોડની સહાય જમા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી…

દિવાળીના તહેવારમાં અમદાવાદીઓ માટે ખુશખબર, AMTS બસોમાં 3 દિવસ મફત મુસાફરી!

દિવાળીની ઉજવણી વચ્ચે અમદાવાદ મહાનગર પાલિકાએ (AMC) શહેરી પ્રવાસીઓને એક અદભૂત ભેટ આપી છે — તહેવારના ત્રણ દિવસ દરમિયાન AMTS મેયર્સિટિ બસ સેવા મફતમાં ઉપલબ્ધ રહેશે. ક્યારે મફત મુસાફરી મળશે?…

અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે દુકાનોની છત થઇ ધરાશાયી: ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી હાથ ધરી, કોઈ જાનહાની નહી

શહેરના કાલુપુર બ્રિજ પાસે આવેલાં વ્યસ્ત વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે જર્જરિત હાલતમાં રહેલી સાત દુકાનોની છત અચાનક ધરાશાયી થઈ ગઈ. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની…