ઐશ્વર્યા રાય: પિતાની પુણ્યતિથિ પર ભાવુક થઈ ઐશ્વર્યા, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયે તેમના પિતાની પુણ્યતિથિ પર યાદ કરતી એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી. મંગળવાર, ૧૯ માર્ચે તેમના પિતા કૃષ્ણરાજ રાયની ૮મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે ઐશ્વર્યા રાયે સોશિયલ…