7 મે 2025: ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ, યાદ કરીએ તેમના દુર્લભ સાહિત્યક કવિત્વને

આજે વિશ્વપ્રસિદ્ધ કવિ, દાર્શનિક અને નોબેલ વિજેતા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ છે. સાહિત્ય, સંગીત અને દાર્શનિક વિચારો દ્વારા ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર ઓળખ આપનારા ટાગોરનો આ દિવસ દેશભરમાં સાંસ્કૃતિક…