૧૧ સપ્ટેમ્બર National વન શહીદ દિવસ: CM ભૂપેન્દ્ર પટેલે વન શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી Profound Reverence 2026

૧૧ સપ્ટેમ્બર National વન શહીદ દિવસ: CM ભૂપેન્દ્ર પટેલે વન શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગાંધીનગર: ૧૧ સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં National વન શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ વન અને વન્યજીવોના રક્ષણ માટે ફરજ બજાવતા સમયે પોતાના જીવનનું બલિદાન આપનારા વનકર્મીઓની શહાદતને યાદ કરવાનો અને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર છે. ગુજરાતમાં પણ આ દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત વન શહીદ સ્મારક ખાતે પહોંચીને રાજ્યના અમર વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા વન રાજ્યમંત્રી શ્રી પ્રવીણકુમાર માળી પણ વન શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વન અને…