કેરળમાં ત્રિશૂર પૂરમ પહેલા ભયાનક દુર્ઘટના: ફટાકડા યુનિટમાં બ્લાસ્ટ, 6નાં મોત, 40થી વધુ ઘાયલ
કેરળના થ્રિસુરમાં ‘થ્રિસુર પૂરમ’ની તૈયારીઓ વચ્ચે ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. મુંડાથિકોડ વિસ્તારમાં સ્થિત ફટાકડાની યુનિટમાં મંગળવારે બપોરે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 6 લોકોના મોત થયા છે અને 40થી વધુ…
લુઈસિયાનામાં ભયાનક ગોળીબાર: 8 બાળકોના મોત, હુમલાખોર પોલીસ ઓપરેશનમાં ઠાર
અમેરિકાના લુઈસિયાનામાં આવેલા એક રહેણાંક વિસ્તારમાં થયેલા ભયાનક ગોળીબારની ઘટનાએ સમગ્ર દેશમાં શોકની લહેર ફેલાવી દીધી છે. આ ઘટનામાં 1 થી 14 વર્ષની ઉંમરના 8 બાળકોના મોત થયા છે, જ્યારે…
યમુનામાં હોડી પલટી જતા અકસ્માત: 9થી વધુ પ્રવાસીઓના મોત, અનેક લાપતા
વૃંદાવનમાં શુક્રવારે દુખદ ઘટના બની છે, જ્યાં યમુના નદીમાં હોડી પલટી જતાં 9થી વધુ પ્રવાસીઓના મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ લાપતા હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ કેશી…
મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-1માં ભીષણ આગ, મુસાફરોમાં અફરાતફરી
મુંબઈમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-1માં આગ લાગવાની ઘટના બની છે. ગુરુવારે સાંજે અંદાજે 6 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું જણાવાયું છે.…
ઈરાને હોર્મુઝ સ્ટ્રેઈટ ફરી બંધ કરી, શાંતિ મંત્રણામાં ભાગ લેવાની શક્યતા ઓછી
મધ્ય પૂર્વમાં તણાવ ફરી એકવાર વધતો જોવા મળી રહ્યો છે. ઈરાનએ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ હોર્મુઝ સ્ટ્રેઈટ ફરી બંધ કરવાની જાહેરાત કરી છે. આ પગલું તાજેતરમાં થયેલા હુમલાઓ અને તૂટી ગયેલા…
પાટણમાં સર્જાયો ભયાનક અકસ્માત: ટેન્કર અને કારની ટક્કરમાં એક જ પરિવારના 4ના મોત
પાટણ જિલ્લામાં સાંતલપુર નેશનલ હાઈવે પર ગુરુવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં એક જ પરિવારના 4 સભ્યોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે,…
દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર
દિલ્હી વિધાનસભાને ગુરુવારે સવારે એક ધમકીભર્યો ઈમેલ મળતા સમગ્ર દિલ્હીમાં સુરક્ષા તંત્ર એલર્ટ પર મુકાઈ ગયું છે. ઈમેલમાં વિધાનસભા, સચિવાલય, કેટલીક શાળાઓ તેમજ મેટ્રો સ્ટેશનોને નિશાન બનાવી બોમ્બ વિસ્ફોટ કરવાની…
‘112’ ઇમરજન્સી સેવા હેઠળ છેલ્લા 4 મહિનામાં કુલ 3.82 લાખથી વધુ ઇમરજન્સી કેસ એટેન્ડ કરાયા, જાણો વિગત
રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અત્યાધુનિક ‘112’ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ઇમરજન્સી સેવાઓની કામગીરી બારીકાઈથી સમજવાનો અને તેને વધુ…
કોલકાતા: નઝીરાબાદમાં ગોડાઉનમાં ભીષણ આગ, 7ના મોત 20 જેટલા લાપતા
ગણતંત્ર દિવસના પાવન પર્વે કોલકાતાના નઝીરાબાદ વિસ્તારમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સોમવાર, 26 જાન્યુઆરી 2026ના સવારે લગભગ 3 વાગ્યે ડ્રાય ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી,…
















