દિલ્હી એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે ટક્કર: સ્પાઈસજેટ અને અકાસા એર ઘટનામાં મોટી જાનહાનિ ટળી

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 16 એપ્રિલ 2026ના રોજ સ્પાઈસજેટ અને અકાસા એરનાં બે વિમાનો વચ્ચે ટેક્સિંગ દરમિયાન ટક્કર થઈ હતી. ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી, પરંતુ બંને…

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે DGCAની એડવાઇઝરી: 9 દેશોના એરસ્પેસમાં ઉડાન પર પ્રતિબંધ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને પગલે ભારતીય એવિએશન સેક્ટરમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. Directorate General of Civil Aviation (DGCA)એ એરલાઈન્સને યુદ્ધ પ્રભાવિત 9 દેશોના એરસ્પેસનો ઉપયોગ ન કરવા માટે…

IndiGoના CEO પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, રાહુલ ભાટિયાએ વચગાળે સંભાળી કમાન

દેશની સૌથી મોટી એરલાઇન IndiGoના CEO પીટર એલ્બર્સે રાજીનામું આપ્યું છે. એરલાઇનનું સંચાલન કરતી કંપની InterGlobe Aviationએ મંગળવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બર દરમિયાન થયેલા મોટા…

રાંચી-દિલ્હી ઉડાન ભરતું ખાનગી એર એમ્બ્યુલન્સ વિમાન ક્રેશ: જંગલમાંથી કાટમાળ મળતા તંત્ર સક્રિય

ઝારખંડમાં રાંચીથી દિલ્હી માટે ઉડાન ભરતું ખાનગી ચાર્ટર એર એમ્બ્યુલન્સ વિમાન ગાયબ થયું હોવાના સમાચાર આવ્યા છે. વિમાનમાં કુલ ૭ લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન રાંચીના બિરસા મુન્ડા…

ભુજ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, હવામાં ત્રણ ચક્કર બાદ સલામત લેન્ડિંગ

દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લેન્ડિંગ સમયે ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોમાં થોડીવાર માટે દહેશત ફેલાઈ ગઈ હતી. સાંજના 5:55 વાગ્યે ભુજ એરપોર્ટ પહોંચવાની હતી તે ફ્લાઈટે લેન્ડિંગ પહેલા…

મુંબઈ એરપોર્ટ પર મોટો અકસ્માત ટળ્યો, એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાનોના પાંખિયા ટકરાયા

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ગંભીર હવાનિવેશની ઘટના ટળી ગઈ છે. એર ઇન્ડિયાનો વિમાન મુંબઈથી કોમ્બતૂર માટે રવાના થતો હતો ત્યારે ટેક્સીઈંગ દરમિયાન ઇન્ડિગો વિમાન સાથે તેના…

અજિત પવારના ક્રેશ થયેલા પ્લેનનું બ્લેક બોક્સ મળ્યું, જાણો ક્રૂના છેલ્લા શબ્દો શું હતા?

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ગઇકાલે (28 જાન્યુઆરી) વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આ દુ:ખદ ઘટનાના એક દિવસ પછી, ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. નાગરિક…

ઇન્ડિગો પર DGCAનો 22 કરોડનો દંડ ‘નામમાત્ર’, 61% મુસાફરો પરેશાન

ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) સામે DGCA દ્વારા લાદવામાં આવેલા ₹22.2 કરોડના દંડથી મુસાફરો ખુશ નથી. તાજેતરના સર્વેક્ષણમાં 61% મુસાફરોનું માનવું છે કે ડિસેમ્બર 2025માં સર્જાયેલી ફ્લાઇટ કટોકટી માટે…

ઓડિશામાં વિમાન ક્રેશ-લેન્ડિંગ, પાયલોટની હિંમતથી બધા મુસાફરો સલામત

ઓડિશામાં આજે બપોરે એક ભયાનક વિમાન દુર્ઘટના ટળી, જ્યાં પાયલોટની હિંમત અને ઝડપી નિર્ણયના કારણે તમામ મુસાફરો સલામત રહ્યા. ભુવનેશ્વરથી છ મુસાફરોને લઇ ઉડેલી *‘ઇન્ડિયાવન એર’*ની નાની નવ-સીટવાળી ફ્લાઇટ રાઉરકેલા…

ઉડ્ડયન ક્ષેત્રે અમુક કંપનીઓનું વર્ચસ્વ ઘટશે? સરકારે આ નવી એરલાઇન્સને આપી મંજૂરી

ઇન્ડિગોના ઓપરેશનલ કટોકટી બાદ, સરકારે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રને કેટલીક કંપનીઓના વર્ચસ્વમાંથી મુક્ત કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. કેટલાક સમયથી, ભારતનું ઉડ્ડયન બજાર ઇન્ડિગો અને એર ઇન્ડિયા જેવી એરલાઇન…