નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R | #narmada

નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R . . . ઘરના આંગણામાં પડી હતી લાશ 50 વર્ષીય મહિલાની લાશ પડી હતી ઘર આંગણે મહિલાની કોને કરી હત્યા..? કોણ હતો મહિલાનો દુશ્મન.? નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R | #narmadahttps://t.co/E9KRjG1IPd#narmada #gujarat #FIR #crime #gujarat #gujaratpolice @gujaratpolice #trendingnews #BREAKING_NEWS #Bindia #Exclusive pic.twitter.com/ABdX15EVXo — B India (@buletin_india) April 22, 2025   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

કર્ણાટકના પૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની પત્ની પલ્લવી અને પુત્રી કૃતિની હત્યાના કેસમાં ધરપકડ

કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની હત્યા કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસ મુજબ, તેની પત્ની પલ્લવીએ પહેલા તેના ચહેરા પર મરચાનો પાવડર નાખ્યો અને પછી છરીથી અનેક વાર ઘા કર્યા, જેનાથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું. આ કેસમાં પોલીસે પલ્લવી અને તેની પુત્રી કૃતિને મુખ્ય શંકાસ્પદ માનીને ધરપકડ કરી છે.   હત્યા પછી, તેણે વીડિયો કોલ કર્યો અને કહ્યું, “મેં રાક્ષસને મારી નાખ્યો”:- ૧૯૮૧ બેચના IPS અધિકારી ઓમ પ્રકાશનો મૃતદેહ ૧૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ બેંગલુરુના HSR લેઆઉટમાં તેમના ઘરે લોહીથી લથપથ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના પછી, પલ્લવીએ તેના એક મિત્રને વીડિયો કોલ કર્યો અને કહ્યું, “મેં રાક્ષસને મારી નાખ્યો છે.” એવું કહેવામાં આવી રહ્યું છે કે હત્યા પહેલા પતિ-પત્ની વચ્ચે…