IPLમાં વિરાટ કોહલી: RCB સાથે કોમર્શિયલ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર, પરંતુ ટીમ છોડવાની નથી યોજના

IPLના સૌથી જાણીતા ક્રિકેટર વિરાટ કોહલીને લઈને હાલમાં કેટલાક ચર્ચાઓ અને અફવાઓ ફેલાઈ રહી છે કે તેઓ હવે RCB માટે નહીં રમે પણ આ મામલે સત્ય શું છે? તાજેતરમાં આહેવાલ આવ્યો કે વિરાટ કોહલીએ RCB સાથે કોમર્શિયલ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે. આ સમાચારથી તેના RCB છોડવાની શક્યતાઓ અંગે ખબરો ફેલાયા, જેને કારણે લોકો વચ્ચે શંકા ઊભી થઇ છે. પરંતુ, ખેલાડી અને ટીમ તરફથી હજી સુધી કોઈ એવું કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું કે વિરાટ RCB છોડી રહ્યા છે. વિરાટ કોહલી માત્ર કોમર્શિયલ કરાર સાથે સંકળાયેલ કેટલાક નિયમો અને સ્પોન્સરશિપ સંબંધિત દસ્તાવેજો પર સહી કરવા ઇચ્છતા નથી. ખિલાડીનો ખેલાડી કોન્ટ્રાક્ટ અલગ હોય છે અને એના પર હસ્તાક્ષર થવાનું ચાલુ છે. RCB માટે વિરાટ IPL…

વુમન્સ વર્લ્ડ કપ 2025: ભારતે પાકિસ્તાનને 88 રને હરાવ્યું, શાનદાર જીત સાથે આગળ વધાર્યું ભારત

ICC મહિલા વર્લ્ડ કપ 2025 અંતર્ગત રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતની મહિલા ટીમે 88 રનની વિજય સાથે વધુ એક ઐતિહાસિક જીત નોંધાવી છે. ભારતે પહેલા બેટિંગ કરીને 247 રન બનાવ્યા હતા અને જવાબમાં પાકિસ્તાનની ટીમ 159 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારતનું દમદાર પ્રદર્શન ભારતની બેટિંગ ભલે થોડી મધ્યમ રહી હોય, છતાં ટીમ એકતા અને બોલિંગ આક્રમણ દ્વારા જીત મેળવી. સૌથી વધુ રન હરલીન દેઓલ (46) તરફથી આવ્યા. રિચા ઘોષ 35 રન સાથે અંત સુધી અણનમ રહી. સ્મૃતિ મંધાના (23), દીપ્તિ શર્મા (25), તેમજ જેમિમા રોડ્રિગ્સ (32) એ પણ મજબૂત યોગદાન આપ્યું. બોલિંગમાં ભારતે મક્કમ પ્રદર્શન કર્યું: – ક્રાંતિ ગૌર અને દીપ્તિ શર્માએ 3-3 વિકેટ લીધી – સ્નેહ રાણાને 2 વિકેટ મળ્યાં…

એશિયા કપ 2025 : ભારતે 146 રનમાં પાકિસ્તાનનો પતરો પાટ્યો, હવે જીતથી માત્ર 147 રન દૂર

એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને માત્ર 146 રન પર ઓલઆઉટ કરી દીધું છે. ભારતીય સ્પિન ત્રિપુટી કુલદીપ, અક્ષર અને વરુણ ચક્રવર્તીએ પાકિસ્તાનના બેટિંગ લાઇનઅપને ઘૂંટણીયે પાડી દીધો. હવે ભારતને 147 રન બનાવીને ત્રિજયા હેટ્રિક સાથે Asia Cup ટ્રોફી પોતાના નામ કરવાની તક છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો મેચના શરૂમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું. નિર્ણય સચોટ સાબિત થયો. શરૂઆતમાં પાકિસ્તાનને મજબૂત ઓપનિંગ મળ્યું, પરંતુ સ્પિનરોના આગ ફેકતાં બોલ સામે માહિર શૂટર જેવું નિશાન સાધીને ભારતે વિજયની દિશામાં પગલાં મૂક્યાં. 84-1 થી 146 ઓલઆઉટ – સ્પિનરોએ ચમક દેખાડી એક સમયે પાકિસ્તાનનો સ્કોર 10 ઓવરમાં 84/1 હતો, પણ ત્યાર પછી ભારતીય બોલરોના ઓવર સ્પેલમાં આવીને પૂર્ણપણે…

એશિયા કપ 2025: સુપર ઓવરમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું, નિસંકાની સદી વ્યર્થ ગઈ, અભિષેક શર્મા ફરી ચમક્યો

એશિયા કપ 2025ના સુપર-ફોરના એક રોમાંચક મુકાબલામાં ભારતે શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવીને પોતાના વિજય અભિયાનને યથાવત રાખ્યું છે. પથુમ નિસંકાની ધમાકેદાર સદી છતાં શ્રીલંકાની ટીમ ફાઈનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી. ભારત હવે 28 સપ્ટેમ્બરના ફાઈનલમાં પાકિસ્તાન સામે ભિડે તેમ છે. પ્રથમ બેટિંગમાં ભારતનો મજબૂત પ્રદર્શન મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા. અભિષેક શર્માએ માત્ર 31 બોલમાં 61 રન બનાવીને આક્રમક શરૂઆત આપી. તિલક વર્મા (નાબાદ 49) અને અક્ષર પટેલ (નાબાદ 21)એ અંત સુધી ટકીને ભારતને સત્તાવાર ટોટલ સુધી લઈ ગયા. ભારતીય બેટ્સમેનોએ ખાસ કરીને મધ્ય ઓવરોમાં ઝડપથી રન બનાવી ટીમને મજબૂત સ્થિતી આપવાની કામગીરી કરી. શ્રીલંકાનો ઝબ્ભાવદાર પીછો 203 રનના લક્ષ્ય સામે શ્રીલંકાની શરૂઆત…

પાકિસ્તાનની ફરિયાદ બાદ ICCએ સૂર્યકુમાર યાદવને દોષી ઠેરવ્યો, જાણો આખી વિગત

એશિયા કપ 2025 હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, અને 28 સપ્ટેમ્બરે થનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ફાઈનલ મેચને લઈ આતુરતા બરાબર જોવા મળી રહી છે. પરંતુ, મેચ પહેલાં એક મોટો વિવાદ ઊભો થયો છે. આઈસીસી (ICC) એ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને દોષી ઠેરવ્યો છે અને તેની મેચ ફીનો 30% દંડ ફટકાર્યો છે. સમગ્ર વિવાદ શું છે? આ વિવાદની શરૂઆત એશિયા કપના ગ્રૂપ સ્ટેજ દરમિયાન થયેલી ભારત-પાકિસ્તાન મેચ પછી થઈ હતી. 14 સપ્ટેમ્બરના રોજ રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને જીત આપી હતી, પરંતુ જીત બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે શીષ્ટાચાર મુજબ હાથ મળાવ્યા નહતાં. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ટોસ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ નહીં મિલાવવાનો નિશ્ચિત નિર્ણય લીધો હતો. પછી મીડિયા સાથે…

એશિયા કપ 2025 : બાંગ્લાદેશને હરાવી એશિયા કપ 2025માં ઈન્ડિયાનો ફાઇનલમાં પ્રવેશ, જાણો વિગત

એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમનું જશ્ન ચાલુ છે. સુપર 4 તબક્કામાં ટીમ ઈન્ડિયાએ આજે (24 સપ્ટેમ્બર, 2025) બાંગ્લાદેશને 41 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. બાંગ્લાદેશ સામે ભારતની આ સતત પાંચમી જીત છે, જે ટીમની મજબૂત સ્થિતિ દર્શાવે છે. ભારતની બેટિંગની વાત કરીએ તો… બાંગ્લાદેશના કેપ્ટન ઝાકિર અલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયામાં અભિષેક શર્મા અને શુભમન ગિલે મજબૂત શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે બંનેએ 77 રનનું જોડાણ બનાવ્યું. અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરતા ફિફ્ટી ફટકારી અને 37 બોલમાં 75 રન બનાવ્યા. શુભમન ગિલે 29 રન કર્યા. હાર્દિક પંડ્યાએ 29 બોલમાં 38 રનનો યોગદાન આપ્યું. બાંગ્લાદેશ તરફથી રિશાદ હુસૈને બે વિકેટ ઝડપી, જ્યારે તન્ઝીહ હસન સાકિબ, મુસ્તફિઝુર રહેમાન અને…

અર્શદીપ સિંહે લખ્યો નવો ઈતિહાસ, 100 T20 વિકેટ પૂરી કરનાર પ્રથમ ભારતીય બોલર

ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહે પોતાનું નામ ઇતિહાસમાં દરજ કરાવ્યું છે. તેઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી 100 વિકેટ પૂરી કરનાર પ્રથમ અને એકમાત્ર બોલર બન્યા છે. તેમણે અત્યાર સુધી 64 મેચોમાં 100 વિકેટ ઝડપી છે. શ્રેષ્ઠ આંકડા: 4 વિકેટ, માત્ર 9 રનમાં સરેરાશ: 18.49 ઈકોનોમી રેટ: 8.31 અર્શદીપે તાજેતરમાં અનેક મહત્વપૂર્ણ મેચોમાં દમદાર પ્રદર્શન આપ્યું છે, અને ખાસ કરીને ડેથ ઓવર્સમાં તેમની બોલિંગ ટીમ ઇન્ડિયાની જીત માટે નિર્માયક સાબિત થઈ છે. હાર્દિક પંડ્યા – 100 વિકેટના નજીક સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 100 વિકેટના માઈલસ્ટોનથી માત્ર 3 વિકેટ દૂર છે. તેમણે અત્યાર સુધી 118 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 97 વિકેટ લીધી છે. શ્રેષ્ઠ આંકડા: 4/16 સરેરાશ: 26.63 ઈકોનોમી: 8.23 આશા છે કે આગામી એશિયા કપ 2025 દરમિયાન…

મોહમ્મદ શમી: ટેસ્ટ નિવૃત્તિના ખોટા સમાચાર પર ફાટી પડ્યો બોલર, કહ્યું – મેં હજુ રમવાનું બંધ કર્યુ નથી!

ભારતીય ક્રિકેટ ફેન્સ માટે છેલ્લો અઠવાડિયો લાગાતાર મોટાં સમાચાર સાથે ભરેલો રહ્યો છે. પહેલા 7 મેના રોજ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અને ત્યારબાદ 12 મેના રોજ વિરાટ કોહલીએ પણ પોતાના ટેસ્ટ કરિયરનો અંત જાહેર કર્યો. આ બંને દિગ્ગજોના નિર્ણયથી ભારતના ટેસ્ટ ક્રિકેટ ભવિષ્ય અંગે ચર્ચા ગરમ બની છે. આ વચ્ચે કેટલાક મીડિયા હાઉસેઝે એવી ખોટી અફવા ફેલાવી કે મોહમ્મદ શમી પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. આ ખોટી માહિતીથી શમી ખૂબ નારાજ થયો અને તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મારફતે સ્પષ્ટ જવાબ આપ્યો કે તેઓ હજુ નિવૃત્ત થયેલા નથી અને આવી ખોટી અફવાઓ ન ફેલાવવામાં આવે. શમીનો તીખો પ્રહાર મોહમ્મદ શમીએ પોતાની સ્ટોરીમાં લખ્યું: “મને મારા રિટાયરમેન્ટ વિશે ખબર નહિ અને તમારા જેવા…

IPL 2025: ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રને હરાવ્યું, SRH માત્ર 186 રન જ બનાવી શકી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના વધુ એક રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ (GT) એ શાનદાર દેખાવ રજૂ કરતાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને 38 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતી GT એ શાનદાર શરૂઆત સાથે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 224 રનનો પહાડ સમો સ્કોર ઉભો કર્યો. જવાબમાં SRH માત્ર 186 રન જ બનાવી શકી. GTનું શક્તિશાળી બેટિંગ ગુજરાત ટાઇટન્સના બેટ્સમેનોએ આક્રમક શરૂઆત કરી અને સતત બોલરોને દબાણમાં રાખ્યા. તેમના મિડલ ઓર્ડરે પણ ધીમી ન પડતાં ટીમને 224 રન સુધી પહોંચાડ્યા, જે ટાર્ગેટ SRH માટે બહુ મોટો સાબિત થયો. SRHનો પીછો અને અભિષેક શર્માની અડધી સદી લક્ષ્યનો પીછો કરતાં SRH એ ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની સાથીદારીથી સારી શરૂઆત કરી. બંનેએ પ્રથમ વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી. હેડ…