ચાર ધામ યાત્રા માટે કપાટ બંધ થવાની તારીખો થઇ જાહેર, જાણો વિગત અહીં

ઉત્તરાખંડના ચાર પ્રખ્યાત ધાર્મિક તીર્થસ્થાનો બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા ટૂંક સમયમાં શિયાળાની ઋતુ માટે બંધ થઇ રહ્યા છે. આ સંબંધમાં સુચનાઓ અને તારીખો જાહેર કરાઈ છે જેથી યાત્રિકોએ…

જોલી ગ્રાન્ટથી બદ્રીનાથ અને કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર બુકિંગમાં ઝડપથી વધારો, 2 મેથી હેલિકોપ્ટર સેવા શરૂ થશે

જોલી ગ્રાન્ટથી બદ્રીનાથ અને કેદારનાથ મંદિરો સુધીના હેલિકોપ્ટર બુકિંગમાં વધારો થયો છે, 20 જૂન સુધીના 70 ટકા બુકિંગ થઈ ગયા છે. રુદ્રાક્ષ એવિએશને આ સમયગાળા માટે હેલિકોપ્ટર સેવાઓનું બુકિંગ પૂર્ણ…