પાવાગઢ : યાત્રાધામમાં છઠ્ઠા નોરતે બે લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા, જાણો વિગત

આસો નવરાત્રિના છઠ્ઠા નોરતે પાવાગઢના પવિત્ર યાત્રાધામ પર ભક્તોની વિશાળ ભેગા જોવા મળી. મહાકાળી માતાજીના ઐતિહાસિક મંદિરમાં ભક્તો વહેલી સવારે જ દર્શન માટે ઊભા રહ્યા હતા અને દિવસભર ભારે ભક્તિમય…

ભારતે નવમી વખત જીત્યો એશિયા કપ 2025, પાકિસ્તાનને ફાઈનલમાં ચટાવી ધૂળ

ક્રિકેટના ચાહકો માટે રોમાંચક સંજોગોમાં ભારતીય ક્રિકેટ ટીમે પોતાના પરંપરાગત પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2025 નો ખિતાબ જીત્યો છે. દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવી, નવમી…

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મોરારી બાપુની બરસાનાની રામકથાની લીધી મુલાકાત, જાણો વિગત

બ્રજની પવિત્ર ધરતી બરસાનામાં ચાલી રહેલી પ્રસિદ્ધ મોરારી બાપુની માનસ ગૌ સૂક્ત રામકથા દરમિયાન લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ વિશેષ સંબોધન કર્યું. તેમણે આ પવિત્ર ભૂમિ અને રામકથાના મહત્ત્વને ઉજાગર…

અમદાવાદમાં બનેવીએ સાળા કર્યું ફાયરિંગ, યુવાનને પેટમાં ગોળી લગતા સ્થિતિ ગંભીર

શહેરના થલતેજ વિસ્તારમાં એક ગંભીર હિંસાત્મક ઘટના બની છે, જ્યાં બનેવીએ પોતાના સાળા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને યુવાનને પેટમાં ગોળી લાગી છે. ગોળી લાગ્યાના કારણે ઇજાગ્રસ્ત યુવાનની હાલત…

સૌરાષ્ટ્ર: અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ; ગરબાના કાર્યક્રમો રોકાયા

નવરાત્રિના પાવન તહેવારની ધૂમધામ વચ્ચે સૌરાષ્ટ્રમાં આજુબાજુ વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે. અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથમાં આજે સાંજે ધોધમાર વરસાદ પડતા ગરબા આયોજકોએ અને ખેલૈયાઓને ભારે નિરાશાનું સામનો…

લંડનમાં મસ્જિદ બહાર ગેંગવોરનો વીડિયો થયો વાયરલ, પોલીસ તપાસમાં વ્યસ્ત

બપોરે લંડનમાં અચાનક અફરા-તફરીનું માહોલ સર્જાઈ ગયો જ્યારે રીજન્ટ્સ પાર્ક મસ્જિદની બહાર બે જૂથ વચ્ચે ગંભીર ઝઘડો થયો અને પછી એક કાર ભીડમાં ઘુસી ગઈ. આ સમગ્ર ઘટના નો વીડિયો…

મિશિગનમાં ચર્ચમાં ગોળીબારી અને આગ, બબાલ થી 8 લોકો ઘાયલ અનેક હુમલા ખોરોને કરાયા ઠાર

અમેરિકાના મિશિગન રાજ્યમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં ચર્ચ ઓફ જીસસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ માં ગોળીબાર અને આગ લગાડવાની ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. આ ઘટના…

બિગ બોસ 19: આઠ સ્પર્ધકો નામાંકનનો ભોગ—કોણ રહેશે બહાર?

મશહૂુર રિયાલિટી શો બિગ બોસ 19 માં આ અઠવાડિયે નઅમદાવાદી (Nomination) પ્રક્રિયા એક નવા સંકટ સાથે આગળ વધી રહી છે. છેલ્લા અઠવાડિયે છ સ્પર્ધકો બહાર કઢવા માટે જ કરવામાં આવ્યા…

અંક જ્યોતિષ/29 સપ્ટેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/29 સપ્ટેમ્બર 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…