ચહેરાની ચમક વધારશે આ ખાસ વસ્તુઓ, જાણો વિગત

આજના સમયમાં, સુંદર અને ચમકદાર ત્વચા ધરાવવી માત્ર સૌંદર્યની બાબત નથી, પણ આત્મવિશ્વાસ અને સ્વસ્થ જીવનશૈલીનો પ્રતિબિંબ છે. બજારમાં ઉપલબ્ધ મોંઘા બ્યૂટી પ્રોડક્ટ્સ અને રાસાયણિક ઉપચારો તાત્કાલિક પરિણામ આપે છે,…

અમદાવાદમાં હવે પાર્કિંગ માટે ભટકવાની જરૂર નહીં રહે: દિવાળી પછી સ્ટાર્ટ થશે સ્માર્ટ પાર્કિંગ

અમદાવાદ વસ્તી વધતા શહેરમાં ટ્રાફિક સંઘર્ષ અને પાર્કિંગની મર્યાદિત જગ્યા વાહનચાલકોની મોટી સમસ્યા બની ગઈ છે. ઉમેરાતા વિસ્તારોમાં વાહન ધંબાટ ઊભો રહેતા ઉદ્યોગ, શોપિંગ, વ્યવસાયિક ઝોન બાદ રોજબરોજનું દ્રશ્ય. આ…

જામનગરમાં 560 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ : SGSTના ઓપરેશનમાં મોટો ખુલાસો, CA અલ્કેશ પેઢડિયા ફરાર

રાજ્ય GST (SGST) વિભાગે જામનગરમાં છેલ્લા છ દિવસથી ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન એક વિશાળ ટેક્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અંદાજે ₹560 કરોડના બોગસ બિલિંગ દ્વારા કરચોરી કરાઈ હોવાનો ખુલાસો…

ટ્રમ્પનો કડક નિર્ણય: ચીની મહિલા સાથેના છુપાયેલા સંબંધ બદલ અમેરિકી રાજદ્વારીને કરાયો બરતરફ

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયોએ રાષ્ટ્રીય સુરક્ષા અંગે શૂન્ય સહિષ્ણુતા નીતિ અપનાવતા અમેરિકન વિદેશ સેવા અધિકારીને તાત્કાલિક ફરજમુક્ત કરી દીધો છે. સંબંધિત અધિકારીએ ચીની કમ્યુનિસ્ટ…

સુપ્રીમ કોર્ટનો સરોગસીને લઇ મહત્વપૂર્ણ ચુકાદો, 2021 પહેલા પ્રક્રિયા શરૂ કરનારા યુગલો માટે વય મર્યાદાની શરતો લાગુ નહીં પડે

ભારતના સુપ્રીમ કોર્ટએ સરોગસી કાયદાને લઈને એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ના અને ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથનની બેંચે નિર્ણય કર્યો કે જેમણે 2021ના “સરોગસી (નિયમન) અધિનિયમ” લાગુ થવાના પહેલાં…

રાશિફળ/10 ઓક્ટોમ્બર 2025: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/10 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

અયોધ્યામાં ઘરમાં વિસ્ફોટથી ત્રણ બાળક સહિત પાંચનાં મોત, અનેક લોકો કાટમાળ નીચે દટાયા

અયોધ્યાના પાગલા ભારી ગામમાં ગુરુવારની રાત્રે એક ઘરમાં થયેલા ભયંકર વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર દળી ઉઠ્યો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આખું ઘર જ ધરાશાયી થઇ ગયું અને ઘટનામાં ત્રણ બાળકો…

અમિત શાહે સરહદ પારથી થતી ઘૂસણખોરીને રોકવા સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપી, જાણો વિગત

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા માટે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં શિયાળાની હિમવર્ષા શરૂ થવાના પહેલા સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓને સખત…

PM મોદીએ ટ્રમ્પ સાથે વાત કરી, ગાઝામાં શાંતિ માટે આપ્યા અભિનંદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને ગાઝામાં થયેલી શાંતિ યોજનાની સફળતા માટે ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને અમેરિકાની…