અંક જ્યોતિષ/12 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/12 ઓક્ટોમ્બર 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા અલ-કાયદાના ચાર આતંકીઓની NIA કરશે તપાસ

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા તાજેતરમાં ઝડપી પાડાયેલા **અલ-કાયદા સાથે જોડાયેલા ચાર આતંકીઓની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)**ને સોંપવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે આ પગલું મામલાની ગંભીરતા અને…

મારિયા મચાડોને નોબેલ મળતાં રાહુલ ગાંધી માટે પણ માગ ઊઠી, કોંગ્રેસ નેતાએ કરી તુલના

વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025 માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળતાં ભારતના રાજકીય વર્તુળમાં નવી ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે ભારતના લોકશાહી સંવिधानને બચાવવાના…

અમેરિકાઃ મિસિસીપીની સ્કૂલમાં ફરી એકવાર ગોળીબાર, 4ના મોત અને 12 ઘાયલ

મિસિસીપી (અમેરિકા)ના લેલેન્ડ શહેરમાં આવેલ લેલેન્ડ હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે. આ દુઃખદ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે અને બાર લોકોને ઈજા પહોંચી છે. ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ફફડાટનું…

રાજસ્થાનના સીકર અને જયપુરમાંથી એક જ દિવસે 8 લોકોના સામૂહિક આપઘાતથી ચકચાર

રાજસ્થાનના સીકર અને જયપુર શહેરોમાં શનિવારે (11 ઓક્ટોબર) સામે આવેલાં સામૂહિક આપઘાતના બનાવોએ રાજ્યમાં ચકચાર મચાવી છે. બે અલગ-અલગ ઘટના સ્થાનો પરથી કુલ આઠ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.…

‘ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ છે’ – અમેરિકન રાજદૂત સર્જિયો ગોરની PM મોદી સાથે મુલાકાત

ભારતમાં નવી નિમણૂક થયેલા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી. આ મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વ્યૂહાત્મક સહકાર અને ભવિષ્યના સહયોગ અંગે…

મોંગોલિયાના રાષ્ટ્રપતિ ઉખના આવશે ભારતની મુલાકાતે, વડાપ્રધાન મોદી સાથે કરશે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા

મોંગોલિયન રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના ​​ભારતની રાજકીય મુલાકાતે આવશે. તેમની ચાર દિવસની મુલાકાત 13 થી 16 ઓક્ટોબર સુધી ચાલશે. મોંગોલિયન રાષ્ટ્રપતિ ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર ભારતની મુલાકાતે આવી રહ્યા…

જૂનાગઢ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સફારી મુલાકાત, સાવજ દર્શન અને આદિવાસી મહિલાઓ સાથે સંવાદ

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેમણે જૂનાગઢ જિલ્લાની મુલાકાત લઈ સાસણ ગિર સફારી પાર્કમાં સાવજ દર્શન કર્યા હતા અને સાથે સાથે આદિવાસી સમુદાયના લોકોને મળીને સંવાદ…

2025 નોબેલ શાંતિ પુરસ્કાર વેનેઝુએલાની મચાડોને, ટ્રમ્પ કેમ નહીં? સમિતિ અધ્યક્ષે આપ્યું સ્પષ્ટ કારણ

વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025 માટેનો નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ જાહેરાતે સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. ખાસ કરીને એ પરિસ્થિતિમાં જ્યારે અમેરિકા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…