અંક જ્યોતિષ/06 નવેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
મુંબઈ ટ્રિપલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, કફીલ અહેમદને 13 વર્ષ પછી આપ્યા જામીન
મુંબઈ ટ્રિપલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે કફીલ અહેમદ અયુબને 13 વર્ષ બાદ જામીન આપવાનો મહત્વપૂર્ણ ચુકાદો કર્યો છે. વર્ષ 2011માં મુંબઇમાં ઓપેરા હાઉસ, ઝવેરી બજાર અને દાદરમાં ત્રણ વિસ્ફોટ થયા હતા, જેમાં 21 લોકોના મૃત્યુ થયા હતા અને 113 ઘાયલ થયા હતા. આ કેસ હેઠળ આરોપી કફીલ અહેમદ પર UAPA અને MCOCA હેઠળ કાર્યવાહી ચાલી રહી હતી. હાઈકોર્ટે જણાવ્યું કે અયુબ એક દાયકાથી વધુ સમયથી ટ્રાયલની રાહ જોઈ રહ્યા હતા, અને ટ્રાયલ ટૂંક સમયમાં પૂર્ણ થવાની શક્યતા નથી. કોર્ટે ટકાવાર કહ્યું કે લાંબી અટકાયત વિના ટ્રાયલ બંધારણીય અધિકારોનો ઉલ્લંઘન છે. આ આધારે, અયુબને જામીન આપવામાં આવ્યો છે. આ નિર્ણય ટ્રાયલ વિના લાંબી અટકાયત સામે ન્યાયાલયની પુનઃખંડનતા દર્શાવે છે. હાઈકોર્ટે આ સમયે અયુબના ઊંડા સામાજિક સંબંધોને અને ભાગેડૂ…
દીવ: EVM મશીનો પોલીંગ બુથ પર રવાના, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આગામી 5 નવેમ્બરે ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. અગાઉની ચૂંટણીમાં જીલ્લા પંચાયતની 8 સીટોમાંથી ભાજપના ઉમેદવારોને 5 સીટો મળી હતી, જ્યારે બુચરવાડા અને જોલાવાડી ગ્રામ પંચાયતોમાં સરપંચો અને 8 વોર્ડના સભ્યો ભાજપના ઉમેદવારો બીન હરીફ વિજેતા જાહેર થયા હતા. આ સમયે સર્ટિફિકેટ દીવ કલેકટર અને ચૂંટણી અધિકારીના હાથે આપવામાં આવ્યા હતા. આ વખતે જીલ્લા પંચાયતના ત્રણ વોર્ડ નં. 2, 3 અને 6 માં ભાજપ અને અપક્ષ વચ્ચે ચૂંટણી મુકાબલો થશે. દીવ કલેકટરના જણાવ્યા અનુસાર, ટોટલ 14 પોલીંગ સ્ટેશનો પર 90 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન સુવિધા માટે મુકાશે. સુરક્ષા માટે દીવથી 50 પોલીસ અધિકારીઓ અને ગુજરાતના ગીર સોમનાથથી 150 મહિલા પોલીસ કર્મીઓની ફરજ રહેશે. પોલિંગ દરમ્યાન બે સેકટરો વણાંકબારામાં 10…
ભારતમાં 2000 રૂપિયાની નોટો અંગે RBIની નવી સૂચના, જાણો વિગત
ભારતભરમાં ફરી 2000 રૂપિયાની નોટો ચર્ચામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નવી માહિતી જાહેર કરી છે, જેમાં જણાવાયું છે કે નોટબંધીના લગભગ સોઢા વર્ષ પછી પણ 5,817 કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો હજુ પણ ચલણમાં નથી આવી. મોટાભાગના લોકો માનતા હતા કે આ નોટો સિસ્ટમમાંથી સંપૂર્ણપણે હટાવી દીધી ગઇ છે. RBIએ જણાવ્યું હતું કે 19 મે, 2023ના રોજ ₹2,000 ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે કુલ મૂલ્ય ₹3.56 લાખ કરોડ હતું. હવે માત્ર ₹5,817 કરોડ જ બાકી છે. આનો અર્થ છે કે RBI મુજબ, ₹2,000 ની 98.37% નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. 2000 રૂપિયાની નોટો હજુ પણ માન્ય છે: RBIએ સ્પષ્ટ કર્યું છે કે ₹2,000 ની નોટો કાયદેસર…
રાશિફળ/05 નવેમ્બર 2025: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ ખાસ કરીને હૃદયરોગના દરદીઓએ કૉફી છોડી દેવી. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. તમારે તમારો ફાજલ સ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ-આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો. પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે. મહત્વના પ્રૉજેક્ટ સમય પર પૂરાં કરી તમે મહત્વના લાભ મેળવશો.…
અંક જ્યોતિષ/05 નવેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
ઇરાક પર આક્રમણના પ્રેરક, પૂર્વ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ ડિક ચેનીનું અવસાન
અમેરિકાના 46માં ઉપરાષ્ટ્રપતિ અને ઇતિહાસના મહત્વપૂર્ણ રાજનેતા ડિક ચેનીનું 84 વર્ષની વયે અવસાન થયું છે. તેમના પરિવારે મંગળવારે નિવેદન આપતાં જણાવ્યું કે ચેનીનું સોમવારે રાત્રે ન્યુમોનિયા અને હૃદય અને રક્ત વાહિનીઓના રોગને કારણે અવસાન થયું. ડિક ચેની રિપબ્લિકન પાર્ટીના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ વ્યોમિંગ કોંગ્રેસમેન હતા. તેઓ ટેક્સાસના ગવર્નર જ્યોર્જ ડબલ્યુ. બુશ સાથે 2000ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિના રનિંગ સાથી તરીકે જોડાયા હતા અને 2001 થી 2009 સુધી ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી. ચેનીએ રાષ્ટ્રપતિના કાર્યાલયની સત્તાને વિસ્તૃત કરવાની દૃષ્ટિ અપનાવી અને રાષ્ટ્રીય સુરક્ષા ટીમની સ્થાપના કરી. ચેની વર્ષ 2003માં ઇરાક પરના આક્રમણના પ્રબળ સમર્થક હતા અને ઇરાકમાં સામૂહિક વિનાશના શસ્ત્રોના કથિત જોખમ વિશે બુલશે વહીવટીતંત્રમાં ચેતવણી આપી. તેમ છતાં, આવા કોઈ શસ્ત્રો મળ્યા નહોતા. તેઓએ આતંકવાદના શંકાસ્પદો…
મલેશિયામાં ભારતીય પ્રવાસીઓ માટે મોટી રાહત, UPI થી સીમલેસ પેમેન્ટ શરૂ
મલેશિયામાં મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે મોટી રાહત મળી છે. ભારતની ડિજિટલ ચુકવણી પ્રણાલી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) હવે મલેશિયામાં સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય શાખા, NIPL દ્વારા શરૂ કરાયેલી આ સેવા સાથે, મલેશિયા UPI અપનાવનાર વિશ્વનો નવમો દેશ બની ગયો છે. આ નવી સુવિધાથી પ્રવાસીઓને મલેશિયામાં ખરીદી કરવા માટે કરન્સી બદલવાની ઝંઝટ નહીં કરવી પડશે. તેઓ ફક્ત પોતાની પસંદગીની UPI એપ્સ (જેમ કે Google Pay, PhonePe, Paytm)નો ઉપયોગ કરીને સ્થાનિક વેપારીઓને ચુકવણી કરી શકશે. આ સુવિધા રેઝરપે કર્લેક (Razorpay Curlec) પ્લેટફોર્મ દ્વારા કાર્યરત રહેશે. માત્ર પ્રવાસીઓ માટે જ નહીં, પણ મલેશિયાના સ્થાનિક વેપારીઓ માટે પણ આ સીમલેસ ચુકવણી લાભદાયક સાબિત થશે. ભારતીય પ્રવાસીઓની સરળ ચુકવણી દ્વારા ખરીદીમાં વધારો…
NDA 160 થી વધુ બેઠકો જીતશે : અમિત શાહે બિહારમાં ચૂંટણી પહેલાં કર્યો દાવો
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટો દાવો કર્યો છે. શાહે જણાવ્યું કે NDA 160 થી વધુ બેઠકો જીતશે અને ગઠબંધનમાં સામેલ તમામ પાર્ટીઓનું સ્ટ્રાઇક રેટ આ વખતે ઉત્તમ રહેશે. શાહે કહ્યું કે બિહાર ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ન ઉતારવાના પ્રશ્ન પર સ્પષ્ટતા આપી, NDA પાસે ચાર મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં છે. ટિકિટ ફક્ત વિજેતા ઉમેદવારોને જ આપવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું. અમિત શાહે મહાગઠબંધન પર ટિપ્પણી કરી, તેમના પોસ્ટરોમાંથી લાલુ યાદવનો ફોટો હટાવવાનું ઉલ્લેખ કરીને કહ્યું કે અમારામાં એવા લોકો છે જેઓ ચૂંટણી લડતા નથી છતાં તેમને પોસ્ટરોમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. રાહુલ ગાંધીના નિવેદનો પર પ્રતિક્રિયા આપતાં શાહે કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ વડા પ્રધાન મોદી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો, ત્યારે BJP વધુ મજબૂત…















