Bihar : વિધાનસભાની ચૂંટણી નહીં લડે પ્રશાંત કિશોર, જાણો કેમ લીધો આ નિર્ણય

જન સૂરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેઓ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે તેમણે આ નિર્ણય “જાહેર હિત” અને “મોટા હેતુ” માટે લીધો…

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, આ ધારાસભ્યએ છોડ્યો સાથ

જનતા દળ (યુનાઇટેડ) ના વિભાજન બાદ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને મોટો રાજકીય ફટકો પડ્યો છે. દરભંગા જિલ્લાની અલીનગર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય મિશ્રીલાલ યાદવે પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી…