31 માર્ચ 2026 પહેલા નક્સલવાદનો અંત લાવવા કટિબદ્ધ છીએ, સુકમામાં 16 નક્સલીઓના મોત બાદ બોલ્યા અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર જાહેરાત કરી છે કે 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદનો નાશ કરવામાં આવશે. તેમણે નક્સલીઓને હિંસાનો માર્ગ છોડીને શાંતિ અને વિકાસનો માર્ગ પસંદ કરવાની…