એરબસે અચાનક 6,000 વિમાન પાછા ખેંચ્યા, ભારતમાં પણ ફ્લાઇટ્સ પર પડી ગંભીર અસર ; જાણો શું છે મામલો

વિશ્વની સૌથી મોટી વિમાન ઉત્પાદકોમાંની એક, યુરોપિયન જાયન્ટ એરબસે તેના A320-સીરિઝના 6,000 વિમાનોને પાછા બોલાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે એક ગંભીર સોફ્ટવેર સમસ્યા મળી આવી છે…

અમૃતસરથી બર્મિંગહામ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, તમામ મુસાફરો સુરક્ષિત

અમૃતસરથી બર્મિંગહામ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI117 ને યુકેમાં ગ્રાઉન્ડેડ કરવાની ફરજ પડી હતી કારણ કે વિમાનનું ઇમરજન્સી રેમ એર ટર્બાઇન (RAT) લેન્ડિંગ પહેલાં આપમેળે સક્રિય થઈ ગયું હતું. જોકે,…

એર સ્ટ્રાઈક બાદ ભારત એલર્ટ મોડમાં, ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ અનેક ફ્લાઈટ્સ કરી રદ

પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે મંગળવારે મોડી રાત્રે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશન હેઠળ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા.…

શિવરાજસિંહ ચૌહાણને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મળી તૂટેલી સીટ, એર ઇન્ડિયાએ વ્યક્ત કર્યો ખેદ

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એર ઈન્ડિયાની સેવાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરતા તેમણે કહ્યું કે…