આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં SAPTIની નોંધનીય ભૂમિકા, ડિસેમ્બર 2025 સુધીમાં સંસ્થામાંથી 674 ઉમેદવારો થયા સ્નાતક, કરે છે આટલી કમાણી

ગાંધીનગર, 19 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત SAPTI એટલે કે સ્ટોન આર્ટિસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ રાજ્યના પથ્થર શિલ્પકળા ક્ષેત્રમાં કૌશલ્ય…

Surendranagar : લીંબડી લકુલીશ ધામ ખાતે બેઠક યોજાઇ, રાજર્ષિ મુનિજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે થઈ ચર્ચા

દીપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર / સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં વિશ્વ યોગ ગુરૂ રાજર્ષિ મુનિજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ આગામી 5 દિવસ માટે યોજાવાનો છે ત્યારે પૂર્વ આયોજિત માટે આજે લાઇફ મિશન લીંબડી…

ભ્રષ્ટાચારનું એપી સેન્ટર સુરેન્દ્રનગર ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

ગુજરાતમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું સુરેન્દ્રનગર 1500 કરોડના જમીન કૌભાંડ મામલે કલેક્ટર સામે એસીબીમાં FIR 400 કરોડની જમીનથી લઈ બંદૂકના લાયસન્સ સુધીના કૌભાંડ એક સહી માટે ભ્રષ્ટ અધિકારીઓના કરોડોના સોદા…

સુરેન્દ્રનગરમાં ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ગંભીર ભીતિ, જાણો વિગત

સુરેન્દ્રનગર જિલ્લાના ટોકરાળા ગામ નજીકથી પસાર થતી ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ગંભીર ભીતિ વ્યક્ત થઈ રહી છે. કેનાલની દીવાલમાં તિરાડો પડી જતા અને માળખું નબળું થવાને કારણે સ્થાનિક ખેડૂતો…