IOA પ્રમુખ પીટી ઉષાના પતિ શ્રીનિવાસનનું અવસાન, PM મોદીએ ફોન પર આપી સાંત્વના
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ અને રાજ્યસભા સભ્ય પીટી ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન થયું છે. શુક્રવારે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા, પરિવારના સૂત્રોએ પુષ્ટિ આપી. આ સમાચાર સાંભળીને પીએમ…
274 મિલિયન ફોલોઅર્સ ધરાવતું વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયું ગાયબ ! સોશિયલ મીડિયા પર મચ્યો ખળભળાટ
ટીમ ઇન્ડિયાના ડેશિંગ બેટ્સમેન વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ 29 જાન્યુઆરીની રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અચાનક ગાયબ થઈ ગયું. આનાથી ચાહકોમાં ખળભળાટ મચી ગયો. વિરાટના ચાહકો મૂંઝવણમાં હતા કે શું…
યુવરાજ સિંહે નિવૃતિ મામલે વર્ષો પછી કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
યુવરાજ સિંહને ભારતના મહાન ઓલરાઉન્ડરોમાંના એક ગણવામાં આવે છે. તેમના શાનદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાને અનેક જીત મળી છે. તેમણે 2007ના T20 વર્લ્ડ કપ અને 2011ના ODI વર્લ્ડ કપમાં ભારતની જીતમાં…
સંસદમાં આર્થિક સર્વે રજૂ, દેશનો વિકાસ દર 6.8-7.2% રહેવાની ધારણા!
કેન્દ્રીય બજેટ પહેલા દેશના આર્થિક સ્વાસ્થ્ય માટે બ્લુપ્રિન્ટ ગણાતો આર્થિક સર્વે 2026 આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મહત્વપૂર્ણ દસ્તાવેજ સ્પષ્ટપણે દર્શાવે છે કે વૈશ્વિક પડકારો છતાં ભારતનો વિકાસ…
ભારતની T20માં ન્યુઝીલેન્ડ સામે કારમી હાર, મિચેલ સેન્ટનરની શાનદાર બોલિંગ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 5 મેચની T20 સિરીઝની ચોથી મેચ ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ, જેમાં ન્યુઝીલેન્ડે શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાની સિરીઝની પહેલી જીત મેળવી. ટોસ હાર્યા છતાં કિવી ટીમે બેટિંગ…
અરિજિત સિંહે સિંગિંગ માંથી નિવૃત્તિની જાહેરાત કરી, ચાહકોમાં આઘાત
બોલિવુડના જાણીતા ગાયક અરિજિત સિંહે આજે પોતાના સિંગિંગ કરિયરની નિવૃત્તિની જાહેરાત કરી, જે સમાચાર સાંભળીને તેના લાખો ચાહકો આશ્ચર્ય અને આઘાતમાં પડી ગયા. અરિજિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આ…
અરિજિત સિંહનો ચોંકાવનારો નિર્ણય, પ્લેબેક સિંગિંગને કહ્યું અલવિદા
પ્રખ્યાત ગાયક અરિજિત સિંહના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વર્ષો સુધી બોલીવુડને અનેક સુપરહિટ ગીતો આપ્યા બાદ અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ…
લસણના પાણીમાં આ વસ્તુઓ ઉમેરીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જાણો હેલ્ધી ડ્રિંક બનાવવાની રીત
કેન્સર ક્યારે અને કોને થાય તે ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી. બદલાતી જીવનશૈલી, ખોટી ખાવાની આદતો અને વધતો તણાવ રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવે છે, જેના કારણે ગંભીર બીમારીઓનો ખતરો…
પદ્મ પુરસ્કારનું નામ ‘પદ્મ’ રાખવાનો આધ્યાત્મિક અર્થ, જાણો વિગત
દર વર્ષે જ્યારે પદ્મ પુરસ્કારની સૂચિ જાહેર થાય છે, ત્યારે સમગ્ર દેશમાં ગૌરવનો મૌસમ વહી જાય છે. કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવા જેવા ક્ષેત્રોમાં પોતાનું જીવન નિર્ભયતાપૂર્વક સમર્પિત કરનારી વિભૂતિઓને…
T-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન રમશે કે નહીં? પીએમ શાહબાઝ શરીફ સાથે PCB ચીફની બેઠક બાદ સસ્પેન્સ
વર્ષ 2026માં યોજાનારા T-20 ક્રિકેટ વર્લ્ડ કપને લઈને પાકિસ્તાનની ભાગીદારી પર સસ્પેન્સ હજુ યથાવત છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આ મુદ્દે અંતિમ નિર્ણય સરકાર પર છોડી દેતા ફરી એકવાર અનિશ્ચિતતાનું…
















