Uttar Pradesh: સહારનપુરમાં ફેક્ટરીમાં થયો ભયંકર બ્લાસ્ટ, 2 ના મોત 5 ઘાયલ
શેખપુરા કદીમ નજીક ટાયર ઓઇલ કાઢવાની ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટ સર્જાતા એક ભયંકર અકસ્માત બન્યો, જેમાં બે કામદારોના દુઃખદ મોત થયા અને પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક…
વડાપ્રધાનના આગમન પૂર્વે નર્મદા ઘાટ પાસે બની ગોજારી ઘટના, ભેખડ ધસતા 3 સ્થાનિક મજૂરો દટાયા
નર્મદામાં ભેખડ ધસતા ત્રણ સ્થાનિક મજૂરો દટાયા. આ દુર્ઘટના નર્મદા ઘાટના નવીનીકરણ દરમિયાન બની હતી. ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને પોલીસ અને…
“ઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોને સહાય નહીં, દેવા માફ કરો”, અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર લખીને રાજ્ય સરકાર સામે ખેડૂતોના મુદ્દે તીવ્ર સૂર ચડાવ્યા છે. તેમણે કહ્યું છે કે, “ઉત્સવોમાંથી બહાર…
અંક જ્યોતિષ/27 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
એપલ અને સ્ટારલિંક વચ્ચે થઈ શકે છે મોટી ડીલ ! આ આઇફોન સીરિઝમાં મળી શકે છે સેટેલાઇટ કનેક્ટિવિટી
એપલના આગામી આઇફોનમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોઈ શકે છે. આઇફોન યુઝર્સ નેટવર્ક વિના પણ કોલિંગ અને ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરી શકશે. અહેવાલો અનુસાર, એપલ અને એલોન મસ્કની સ્ટારલિંક વચ્ચે…
GST બચત, વંદે માતરમ અને સ્વદેશી વસ્તુઓની ખરીદી… PM મોદીએ ‘મન કી બાત’માં શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ “મન કી બાત” ના 127મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધન કર્યું. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “લોકો GST બચત મહોત્સવને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ તહેવારની મોસમ…
Labh Panchami 2025 : શું છે લાભ પાંચમનું મહત્વ, જાણી લો શાસ્ત્રોક્ત મહત્ત્વ અને પૂજા વિધિ
દિવાળીના પર્વના અંતિમ દિવસ તરીકે ઉજવાતી લાભ પંચમી (સૌભાગ્ય પંચમી અથવા જ્ઞાન પંચમી) હિંદુ પંચાંગ મુજબ કારતક સુદ પંચમના દિવસે આવે છે. આ શુભ દિવસને વેપારીઓ માટે નવું વર્ષ ગણવામાં…
















