કરુર રેલી ભાગદોડ કેસ: મદ્રાસ હાઈકોર્ટમાં અરજી, વિજયની TVK રેલીઓ પર પ્રતિબંધની માંગ
તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા અને TVK (તમિલગા વેત્રી કઝગમ) પાર્ટીના પ્રમુખ વિજય સામે ગંભીર કાનૂની પડકાર ઉભો થયો છે. કરુર જિલ્લામાં થયેલી દુર્ઘટનાપૂર્વકની ભીડભાગદોડની ઘટનાને પગલે, મદ્રાસ હાઈકોર્ટમાં રજૂ…
“2026 સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે” – ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદના ઘરમાં ઘુંસીને કડક લહેજામાં મોટું નિવેદન આપ્યું છે કે “2026ના માર્ચ મહિનાની અંતિમ તારીખ પહેલા દેશને સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત બનાવી દેવામાં આવશે.” તેમણે નક્સલ સમસ્યાના…
પીએમ મોદીએ ‘મન કી બાત’માં છઠ પૂજાનો કર્યો ઉલ્લેખ, તહેવારો દરમિયાન સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની કરી અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ “મન કી બાત” ના 126મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધિત કર્યું. સંબોધન દરમિયાન, તેમણે દેશની સાંસ્કૃતિક વારસો, સ્વદેશી ઉત્પાદનો અપનાવવા અને નૌકાદળની બહાદુરીની સાથે સાથે…
બાબા ચૈતન્યાનંદ સરસ્વતી પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ના નામે કરતો હતો ફોન… ધરપકડ બાદ થયા મોટા ખુલાસા
દિલ્હીમાં 17 મહિલાઓની છેડતીના આરોપી બાબા ચૈતન્યાનંદ સરસ્વતીની ધરપકડ કરવામાં આવી છે. હવે એક મોટો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, તેણે ₹40 કરોડ (US$40 મિલિયન) ની ઉચાપત કરી હતી અને…
તમિલનાડુ: વિજયની રાજકીય રેલીમાં થયો ભયંકર નાસભાગ, 28થી વધુના મોત અનેક ઘાયલ
તમિલનાડુના કરુર જિલ્લામાં અભિનેતાથી રાજકારણમાં પ્રવેશેલા અને તમિલાગા વેત્ત્રી કઝાગમ (TVK) પાર્ટીના નેતા વિજયની રાજકીય રેલી દરમિયાન ભયંકર નાસભાગ સર્જાઈ હતી. ભારે ભીડના દબાણમાં આવી ભયંકર રીતે ભાગદોડ મચી ગઈ,…
સોનમ વાંગચુક હતા પાકિસ્તાની અધિકારીના સંપર્કમાં… લદ્દાખના DGPએ કર્યો ખુલાસો
લદ્દાખના ડીજીપી એસડી સિંહ જામવાલે સોનમ વાંગચુક અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. શનિવારે એક નિવેદનમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે સોનમ વાંગચુકના પાકિસ્તાન સાથે સંબંધો છે. ડીજીપીએ પડોશી દેશોની…
ઝુબીન ગર્ગના મેનેજર સામે લુકઆઉટ નોટિસ જારી, જાણો શું છે આરોપ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ગાયિકા ઝુબીન ગર્ગના મૃત્યુ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નોર્થઈસ્ટ ફેસ્ટના આયોજકો અને ઝુબીન ગર્ગના મેનેજર સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં…
સંસદની સ્થાયી સમિતિના કાર્યકાળ મામલે મોદી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, થરૂરને થશે મોટો ફાયદો
સંસદીય સ્થાયી સમિતિઓનો કાર્યકાળ એક વર્ષથી વધારીને બે વર્ષ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલાનો હેતુ સમિતિઓને વધુ સાતત્ય અને બિલો, અહેવાલો અને નીતિગત બાબતોની ઊંડાણપૂર્વક…
















