રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયને ટેકો આપતા જાણો શું કહ્યું..
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીના નિર્ણયની પ્રશંસા કરી છે. કોંગ્રેસ શાસિત રાજ્ય તેલંગાણામાં કરાયેલા જાતિ સર્વેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેઓ સરકારને ટેકો આપવા તૈયાર છે.…
કેન્દ્રીય કેબીનેટ બેઠકમાં જાતિગત વસ્તી ગણતરી મામલે લેવાયો મોટો નિર્ણય, જાણો વિગત
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી બુધવારે પહેલી વાર કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ સમય દરમિયાન, મેઘાલયથી આસામ…
ચારધામ યાત્રા શરૂ: ગંગોત્રી-યમુનોત્રીના દરવાજા ખોલાયા, યાત્રિકો માટે દેવભૂમિ તૈયાર, સીએમનો સંદેશ – “કડક મોનિટરિંગ રહેશે”
ચારધામ યાત્રા 2025 આજથી ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા ખોલવાની સાથે શરૂ થઈ ગઈ છે, કેદારનાથ ધામના દરવાજા 2 મેના રોજ ખુલશે અને બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ ખુલશે, આ…
મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં કર્યો મોટો ફેરફાર…. પૂર્વ RAW ચીફને સોંપી મહત્વની જવાબદારી
પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB) માં મોટા પાયે ફેરફાર કર્યા છે. આ મહત્વપૂર્ણ પગલામાં, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) ના ભૂતપૂર્વ વડા…
AAPના નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની વધી મુશ્કેલી, ACBએ નોંધ્યો કેસ; જાણો શું છે મામલો
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ સરકારી શાળાઓમાં વર્ગખંડોના…
BJPની કમાન નડ્ડાના હાથમાં જ રહશે ! ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે રાહ જોવી પડશે ,જાણો શું છે કારણ
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ફરી એકવાર મુલતવી રાખવામાં આવી છે. આનો અર્થ એ થયો કે જેપી નડ્ડા આગામી ચૂંટણી સુધી ભાજપના પ્રમુખ રહેશે. એવું કહેવામાં આવી…
પાકિસ્તાન માટે આજે મહત્વનો દિવસ… PM મોદી લેશે મહત્વના નિર્ણયો! આજે CCS સહિત 4 બેઠકો
પહેલગામ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં તેમણે સશસ્ત્ર દળોને કાર્યવાહી કરવા માટે છૂટ આપી હતી. આ બેઠકમાં સંરક્ષણ…
kolkata: હોટલમાં લાગી ભીષણ આગ, 14 લોકો જીવતા ભૂંજાયા
કોલકાતાથી અકસ્માતના મોટા સમાચાર આવી રહ્યા છે. ગઈકાલે સાંજે બડા બજાર વિસ્તારમાં મેચુઆ ફ્રૂટ પટ્ટી વિસ્તારમાં આવેલી ઋતુરાજ હોટેલમાં લાગેલી આગમાં 14 લોકોના મોત થયા હતા. આ ઘટના ગઈકાલે રાત્રે…
પાકિસ્તાનના માહિતી મંત્રીનો મોટો દાવો, કહ્યું- ‘ભારત 24 થી 36 કલાકમાં કરી શકે છે હુમલો ‘
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ…
પહેલગામ આતંકવાદી હુમલાને લઈ PM મોદીની સેનાને સંપૂર્ણ ઓપરેશનલ છૂટ
કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ઊંચી સ્તરના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. દિલ્હી સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આતંકવાદ…
















